________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યય–ચતુથ પાદ ૩૧૭ અસત+= +=fal-જે ગાય નાની હોવા છતાં ગર્મને ધારણ કરે તે ગાય અથવા અંતઃપુરમાં નિમાયેલી દૂતી, હું ન લાગે ત્યારે ગણિત+ -असिता
૫ ૨૪ . ૩ણા ગણદ-રત્ર-વિમાનપૂર્વાત
સ્વ
ચ્છઃ ૨. ક. ૨૮ વ્યાકરણ શાસ્ત્રના નિયમ પ્રમાણે દવા ની વ્યાખ્યા આ પ્રમાણે છે
પ્રાણમાં રહેલું પ્રાણીનું પોતાનું અંગ તેને તવાંગ સમજવું, પણ તે અંગ “સેજા વગેરે વિકારરૂપ ન હોય, કફ વગેરે પ્રવાહી કવરૂપ ન હોય, જે વાંગ હેય ને દ–મૂર્ત-હેવું જોઈએ તથા કદાચ પ્રાણનું અંગ" પ્રાણુથી છુટું પડી ગયું હોય પણ સ્વાંગ કહેવાય અને પ્રાણીના સ્વાંગ જેવું “મતિ –પ્રતિમા–વગેરેમાં “મુખ” કે “હાથ' વગેરે હોય તે પણ સ્વાંગ કહેવાય.
જેને છેડે સ્વાંગવાચી શબ્દ હોય એવા સમાસવાળા મારા શબ્દને નારીજાતિમાં વાપરવો હોય ત્યારે હું વિક લાગે છે. અહી રાત શબ્દની પૂર્વમાં , નગ ( નિષેધવાચક ૫ ) અને વિદ્યમાન શબ્દો ન હોવા જોઈએ.
સ્વાંગવાચી શોક વગેરે શબ્દોને આ નિયમ ન લાગે. ઢોલ વગેરે શબ્દો નીચે મુજબ છે—
કોર, પુર, મુદ્ર, ર, વાસ અથવા વા૪ (વાળ) મારુ, ૦, મા, ૩ર, ગોવ, , મુઝ વગેરે.
૧ જે સ્વાંગ હોય તે ગમે ત્યારે પ્રાણિમાં જ રહેલું હોવું જોઇએ, એથી તદુમુલ શાળા થાય પણ દુમુવી ન થાય.
૨. શો એટલે જા–સજા વિકારરૂપ છે તેથી વસ્તુ ન થાય પણ વડુશા જ થાય.
૩ % પ્રવાહી છે તેથી ૩૫ ન થાય પણ જ થાય. ૪ જ્ઞાન અમૂર્ત છે તેથી સુસાના થાય, યુગાની ન થાય.
૫ ‘વાળ” પ્રાણીથી છુટા પડી ગયા હોય તો પણ સ્વાંગ જ ગણાય તેથી વશ વસુશા સચ્ચા પ્રયોગ થઈ શકે– વદુરેશી કે વહુરા રહ્યા એટલે જયાં બહુ વાળ પડયા છે એવી શેરી.
૬ પ્રતિમા સારા મુખવાળી હોય તો સુમુલી અથવા કુમુરી પ્રતિમા એવે પ્રવેગ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org