SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ધાતુને તથા આજના એટલે જેને શનિ પ્રત્યય લાગેલ છે એવા ધાતુરૂપના ન ને જ થાય છે. ધાતુ પાઠમાં જે ધાતુઓને આદિમાં જ વાળા બતાવેલા છે તે ધાતુઓને અહીં ના સમજવાના છે અને અહીં સૂત્રમાં જણાવેલ જ શબદ વડે તે ધાતુઓને જ લેવાના છે. શ-- જમ્ ધાતુ–+નમતિ=ગ્રામસિ-તે નમસ્કાર કરે છે. Tો , પરિ+નાચ=રાજ-પરણનારે મન્ત+ન્નતિ=સન્નતિ અંદર લઈ જાય છે. પહેલા ગ્રામ પ્રયાગમાં જમ્ ધાતુ છે અને પછીનાં બે ઉદાહરણમાં ની ધાતુ છે. ટ્રિ-કનિતા =પ્રતિ–તેઓ બે મોકલે છે. મીના-ત્ર+મીનીતઃ =ઝમીનીત –તેઓ બે હિંસા કરે છે. માનિ–+નિ=પ્રાનિ–હું પ્રયાણ કર્યું. #ચ =હુર્તા –ખરાબ નીતિ અથવા એકાંત આગ્રહ-દુરાગ્રહ. આ પ્રયાગમાં ટુરુ ઉપસર્ગ છે તેથી જ નો જ ન થાય. ૫ ૨ ૩ ૭૭ | નવાર રાક || ૨ ૨ ૭૮ છે. દુર સિવાયના ઉપસર્ગોમાં રહેલા અને અત્તર શદમાં રહેલા ૬, ૬ અને 5 વર્ણ પછી આવેલા શકારાંત ના ધાતુના જ ન જ થાય છે. પ્ર+રતિ=ળરતિ–વધારે નાશ થાય છે. અત્ત+નરચતિ=સત્તરતિ–વચ્ચે નાશ થાય છે. નક્ઝતિ વિશેષ નાશ પામશે.-અહીં નર ધાતુ તો છે પણ છેડે મૂર્ધન્ય ૫ વાળે છે અર્થાત જાકારાંત નથી. ૧ ૨ ૩ ૭૮ છે નેમા-વા-પત-નવ-વી-રાજૂ- વિચારવારિ-ટ્રાતિ-જ્ઞાતિ-સ્થતિ-હતિ | ૨૫ રૂ. ૭૨ | દુરુ સિવાયના ઉપસર્ગમાં રહેલા અને સત્તનું શબ્દમાં રહેલા, ૬, ૪ અને 7 વર્ણ પછી આવેલા નિ ઉપસર્ગના થાય છે. જે તે કિ પછી મા, , પત, ૬, ૧૬, ૬વ, વત્, રાખ, જ, ચા, પા, દ્રા, વ્યા, સા(ચ), અને હિન્દુ ધાતુઓ આવેલા હોય તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy