SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ [૨૫૭. સંબંધવાળા ગ્રામ નામને દ્વિતીયા કે ષષ્ઠી વિભક્તિ ન થઈ પણ માત્ર પંચમી થઈ છે ૨ ૨ ૧૧૭છે. વર્થઃ તૃતીયાધા: ૨ / ૨ / ૨૨૮ હેતુ એટલે નિમિત્ત–ોઈ જાતની ક્રિયાને નહીં કરનાર નિમિત્ત. હેતુ નામની સાથે તથા હેતુવાચક નામની સાથે જોડાયેલા અને તું શબ્દ કે હેતુવાચક શબ્દની સાથે સમાન–એક સરખી-વિભકિતવાળા ગૌણ નામને તૃતીયા ચતુર્થી પંચમી પડી અને સપ્તમ વિભક્તિ લગાડવી. ન હેતુના વતિ-ધનરૂપ હેતુ વડે રહે છે. ધનાય દેત વસતિ-ધનરૂપ હેતુ માટે રહે છે. ધનાત્ દેતો પતિ-ધનરૂપ હેતુથી રહે છે. વનસ્ય ફેતો: વસતિ-ધનરૂપ હેતુના સંબંધને લીધે રહે છે. ધને તો વસતિ-ધનરૂપ હેતુમાં–હેતુ નિમિતે રહે છે. એ જ રીતે ઘન નિમિત્તેર (ધનરૂપ નિમિત્ત વડે રહે છે) વગેરે સમજવું આ બધા પ્રયોગોમાં ધન, નિમિત્ત અથવા હેતુ છે અને તે ક્રિયા વિનાનું છે. છે ૨ ૨ ૧૧૮ છે સઃ સર્વઃ ૨૫ ૨૫ ૨૨૧ છે. દેતનામ તથા હેતુ અર્થવાળા નામની સાથે જોડાયેલા અને હેત કે હેતુવાચક નામની સાથે સમાન વિભક્તિવાળા સર્વાદિ ગૌણ નામને બધી વિભક્તિઓ લગાવી. જે હેતુઃ યાતિ–શે હેતુ છે, તે જાય છે. વં દેતું ચાતિ–કયા હેતુને ધારીને જાય છે. ન દેતુના વાત-કથા હેતુ વડે જાય છે. દેવે વાત-ક્યા હેતુ માટે જાય છે. #મારુ . રાત-કયા હેતુથી જાય છે. રહ્યું છે. રાત-કમા હેતુના સંબંધથી જાય છે. રિમન હેત વાત-કથા હેતુનિમિત્તે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy