________________
૨૫૪] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
હતો ઢોર, રો વા કાત્રીની-લેક રતા રહ્યા ને દીક્ષા લઈ લીધી–અહીં “રાવાની ક્રિયા “દીક્ષાની ક્રિયાને સૂચવે છે તથા લોકોનો અનાદર પણ સ્પષ્ટ છે તેથી તે ક્રિયાસૂચક શબ્દને ષષ્ઠી વિકલ્પ થઈ.
૨ ૨ ૧૦૮ | सप्तमी चाविभागे निर्धारणे ॥ २ । २ । १०९ ॥
કોઈ એક જીવંત કે અજીવંત સમુદાયમાંથી તેના એક ભાગને જાતિની, ગુણની, ક્રિયાની કે વ્યક્તિત્વ વગેરેની વિશેષતાને લીધે મનથી જુદી કલ્પ એનું નામ નિર્ધારણ. જેને મનથી સમુદાયમાંથી જુદો કલ્પવામાં આવેલ હોય તેની અને સમુદાયની વચ્ચે કઈ પણ રીતે અભેદ જણાત હોય તો જે સમુદાયમાંથી જુદો પાડવામાં આવેલ હોય તે સમુદાયવાચક ગૌણ નામને ષષ્ઠી વિભક્તિ તથા સપ્તમી વિભકિત પણ લાગે.
૧. જાતિ-ક્ષત્રિયો પુ વા ર–પુરુષોમાં ક્ષત્રિય ગરવીર છે.
૨. ગુણ-11 ના ગોપુ વા વદુષી–ગાયોમાં કાળી ગાય બહુ દૂધ આપનારી છે.
૩. ક્રિયા-ધનવન્તો જાતાં વાસ્તુ ૧ શીવ્રતમા –ચાલનારાઓમાં દોડનારાઓ વધારે જલદી ચાલનારા છે.
૪. વ્યક્તિ-યુધિષ્ઠિર શ્રેષ્ઠતમ કુળ ; વા-કુરુએમાં યુધિષ્ઠિર વધારે ઉત્તમ છે.
અહીં ૧ લા પ્રયોગમાં જાતિ વડે ક્ષત્રિય ને જુદા પાડેલ છે. ૨ જા પ્રયોગમાં કાળા ગુણ વડે ગાયને જુદી પાડી છે. ૩ જ પ્રયોગમાં દેડવાની ક્રિયા વડે દોડનારાઓને ચાલનારાઓમાંથી જુદા પાડેલ છે અને ૪થા પ્રયોગમાં વિશિષ્ટ વ્યક્તિત્વ વડે યુધિષ્ઠિરને ઉત્તમ કહ્યો છે.
આ વાક્યોમાં , શો, જાત, અને ગુરુ સમુદાયસૂચક નામ છે. તથા જેમને જુદા પાડેલ છે એમને સમુદાય સાથે અમે પણ છે. તેથી તે ચારે પ્રયોગોમાં સમુદાય સૂચક નામને ષષ્ઠી અને સપ્તી વિભકિત થઈ છે.
માથુરા: પાટfપુત્રાઃ કાઢવતર – મથુરાના લોકો પાટલિપુત્રના લેકો કરતાં વધારે ધનાઢય છે.–આ બે લોકો વચ્ચે કોઈ રીતે ભૌગોલિક અવિભાગ–અભેદ–નથી તેથી આ નિયમ ન લાગે. મે ૨ ૨ ૨ ૧૦૯ શિયાઇ દવષે પ્રશ્નનો જ છે ૨ / ૨ ૨૦ છે
બે ક્રિયાની વચ્ચે માર્ગવાચક જે ગૌણ નામ હોય અને કાલવાચક જે ગૌણું નામ હોય તેને પંચમી અને સપ્તમી વિભક્તિ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org