SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ લgવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ [૨૩૧ ફ્રેમળ જાયતે રધિ–દહીં ગ્લેમરૂપ વિકાર માટે છે. એટલે "દહીં ખાવાથી શ્લેષ્મા-સળેખમરૂપ વિકાર થાય છે. ઉત્તમણું–વારચૈત્રાએ શર્ત ધરત-કરજદાર માણસ પોતાના લેણદાર એવા ધનિક ચૈત્ર માટે સે રૂપિયાની રકમ ધારી રાખે છે–રાખી મુકે છે, અહીં ધનિક ચૈત્ર લેણદાર છે અને એને માટે સે રૂપિયાની રકમ કરજદાર રાખી મુકે છે. રાખી મુકેલ સો રૂપિયારૂ૫ ધન ચૈત્રનું છે એમ આ પ્રયોગ સૂચવે છે એટલે ચૈત્ર ઉત્તમર્ણ છે (ધનનો જે પ્રયોગ કરે છે–ધનની ધીધાર વગેરે કરે છે–ધનનો સ્વામી હોય છે તેને લેકી ઉત્તમ માને છે તેથી ધનિક ઉત્તમણું કહેવાય–ઉત્તમત્રણઉત્તમર્ણ-જેનું ઋણ ઉત્તમ છે.) ૨ ૨ | ૫૫ પ્રારા યુવાન ૨ ૨ / ૫૬ પ્રત અને રાષ્ટ્ર સાથેના શું ધાતુ સાથે સંબંધ ધરાવનાર અર્થી એટલે અભિલાષા કરનાર–વાચક સૂચક ગૌણ નામને એથી વિભકિત લગાડવી, પ્રતિ-ઉનાચ નાં પ્રતિબોતિ શ્રાધણ માટે ગાયની પ્રતિજ્ઞા કરે आ-द्विजाय गाम् आशणोति । છે એટલે બ્રાહ્મણને ગાય આપવાનો સંક૯પ કરે છે. અહીં યાચક કિજ છે. તેથી તેને ચોથી વિભકિત થઈ છે ૨ ૨ ૬ प्रत्यनोPणाऽऽख्यातरि ॥२ । २ । ५७ ।। પ્રતિ અને કાન સાથે જોડાયેલા 9 ધાતુ સાથે સંબંધ ધરાવતા વકના - રૂ૫ ગૌણુ નામને ચોથી વિભકિત લગાડવી. pra--ગુ વ્રતકૃrifaો ગુરુએ કહેલ વચનને કરી બોલે છે. એટલે ગુરુએ –મુ કાનુJMાત છે કહેલ વાતને ફરી બોલીને તે પ્રમાણે કરે છે, અહીં ગુરુ વકતા છે તેથી તેને ચોથી વિભૂતિ થઈ આ સૂત્ર એમ સૂચવે છે કે, ગુરુ, માતા-પિતા કે વડીલ જયારે પિતાના શિષ્યને અથવા સંતતિને એમ કહે કે “પાણી લાવો અથવા ભણવા બેસો ત્યારે આ વચન સાંભળનાર એમ બોલે છે કે, “હાજ, ૧ દહીં શ્લેષ્મ-કફ-રૂપે પરિણામ પામે છે તેથી બ્રેHI પદ વિકાર સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy