________________
લઘુવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ
[૨૨૫ માઉં સ્થાળી–મહિના સુધી લાગલગાટ કલ્યાણીનો ઉત્સવ.
મામ્ અધીરે-મહિના સુધી લાગલગાટ અધ્યયન કરે છે. નિરંતરતા સૂચક અબ્દુવાચી–
કોશ નિરિ:-એક ગાઉ સુધી પહાડ આવે છે. વોરાં કુટા ની–ગાઉ સુધી નદી વાંકી છે.
રામુ ધીરૂ–પ્રવાસ કરને કરતો ગાઉ સુધી ભણે છે. માસય મારે ઘા તંદું ગુરધના–મહિનામાં બે દિવસ ગળધાણું
વહેંચાય છે –અહીં બે દિવસની નિરંતરતા છે તેથી થઇ એમ
બીજી વિભકિત થઈ પણ માત્ર શબ્દને ન થઈ રામ્ય કોરો વા શે ત્રિા ની–ગાઉ સુધીના લાંબા રસ્તામાં
માત્ર એક ભાગમાં–જરાક જેટલા ભાગમાં-નદી વાંકી છે.-- અહીં ગાઉ સુધીના માર્ગની સાથે લાગલાગટતા-નિરંતરતા
નથી તેથી સન્ ન થયું. વધારે વિસ્તારવાળો કાળ અને માર્ગ હોય ત્યાં જ નિરંતરતાનો સંભવ છે એટલે એક પ૪ કે એક સૂક્ષ્મ કે નાનો માર જેવા શબ્દ નિરંતરતા બતાવી શકતા નથી. ૨ ૨ ૪ર છે તૃતીયા
સિદ્ધો તૂર્તીયા ! ૨ / ૨ / કરૂ છે વાક્યમાં ક્રિયાની સિદ્ધિ એટલે ક્રિયા કરવાથી પ્રાપ્ત થતા ખરા ફળની નિષ્પત્તિ જણાતી હોય તે કાળવાચી ગૌણ નામને તથા માર્ગ વાચી ગૌણ નામને ત્રીજી વિભકિત થાય છે. ત્રીજી વિભકિત એટલે ટા, ગાજૂ, મિસ. કાળવાચી–મસેન માવ્યાં મામૈઃ વા આવરમ્ અધીતમૂ–એક મહીના સુધી,
બે મહીના સુધી, અને ઘણું મહિનાઓ સુધી આવશ્યકનું અધ્યયન
કર્યું અને તે પ્રમાણે આચરણ પણ કયુ . અqવાચી–ોરોન રાખ્યાં શૈઃ વા પ્રામૃતમ્ અધતન્-પ્રવાસ કરતાં કરતાં
એક ગાઉ સુધી, બે ગાઉ સુધી અથવા ઘણા ગાઉ સુધી પ્રાભૂતનું અધ્યયન કર્યું અને તે પ્રકારે આચરણ પણ કર્યું. શાસન ૩ીત: 31વાર: ર અને મૃતક-મહિના સુધી આચારશાસ્ત્ર તે ભર્યો પણ એ ભણનારે આચાર ગ્રહણ ન કર્યો.–આ પ્રયોગમાં ભણનાર
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org