________________
લઘુવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ [૨૧૧ સૂત્રના નિયમ વડે માત્ર પતન્ એવો બીજી વિભક્તિવાળો જ પ્રયોગ થાય. ૨ | ૨! ૯ છે
નાથઃ || ૨ | ૨૫ ૧૦ || આત્મપદના નાથ ધાતુના કર્મને વિકલ્પ કર્મ સમજવું. જ્યારે કર્મ હોય ત્યારે બીજી વિભક્તિમાં આવે અને કર્મ ન હોય ત્યારે પછી વિભક્તિમાં આવે.
કર્મ- નિંયતે–ઘીને માગે છે.
અકર્મ–પો નાથતે-ધીને માગે છે. પુત્રમ્ ૩૬નાથતિ કાય-પાઠ માટે પુત્રને આશીર્વાદ આપે છે. અહીં નામ્ ધાતુ પરમૈપદી છે તેથી પુત્રમ્ , પુત્ર એમ વિકપે રૂપ ન થાય. || ૨ ૨ | ૧૦ |
મૃત્યર્થ–ાર | ૨ / ૨ / ૨૨ . સ્કૃતિ અર્થવાળા ધાતુઓના અને તથા ફ્રેશ ધાતુના કર્મને વિકલ્પ કર્મ સમજવું. ઋ ધાતુ-માતર મરતિ–માતાને યાદ કરે છે.
માતુ: મરતિ–માતાને યાદ કરે છે. માતા મર્યતે–માતા યાદ કરાય છે.
માતુ: સ્મતે – ત્રી ગ્રા ધાતુ–માત થાયતિ–માતાનું ચિંતન કરે છે.
માતુ. દશાયતિ–માતાનું ચિંતન કરે છે. ધાતુ-પઃ જોધી આપે છે.
સર્ષ a –ધી આપે છે. ધાતુ-સોનામુ ફેક્ટ–લેકે ઉપર સ્વામિત્વ ધરાવે છે. ઢોસાન –લેકે ઉપર સ્વામિત્વ ધરાવે છે. રારા૧૧
1: પ્રતિયને ! ૨ ૨ ૨ તિયત્ન–વારંવાર પ્રયત્ન કરવ-વિદ્યમાન પદાર્થમાં કોઈ ગુણ આવે એ માટે ફરી ફરીને પ્રયત્ન કરે અથવા વિદ્યમાન પદાર્થમાંથી કેઈ દોષ દૂર કરવા સારુ ફરી ફરીને પ્રયત્ન કરવો.
પ્રતિયત્ન અર્થવાળા # ધાતુના કર્મ' ને વિકલ્પ કર્મ” સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org