SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-પ્રથમ યાદી [ ૧૬૮ નિયમન્યાશે ૨ ૨ . રૂ જે એક વાત અગાઉ કહેવાયેલી હોય તે જ વાત વિશે બીજુ કાંઈ કરવાની વાત કહેવી તેનું નામ અન્નાદેશ. જે વાક્યમાં આવા અન્યાદેશનો ઉપયોગ થયેલો હોય તે વાકયમાં આવેલા ગુમ અને ડરમ શબદના વર નવું વગેરે પ્રયાગ નિત્ય બાલવા. ચૂયં વિનીતાઃ તત્વો ગુરવ માનત—તમે વિનયપળા છો તેથી ગુરુઓ તમને માન આપે છે. વચં વનીતાઃ તદ નો ગુર માનત—અમે વિનયવાળા છીએ તેથી ગુએ અમને માન આપે છે. ધનવાન ત્વનું કાર્યો ત્યા ો માનત- તું ધનવાન છે તેથી લોકો તને માન આપે છે. ધનવાન વામ ડાથો માં જો માનતિ- હું ધનવાન છું તેથી લોકે મને માન આપે છે. सपूर्वात् प्रथमान्ताद् वा ॥ २ । १ । ३२ ।। આગળ એક પદ પ્રથમ વિભક્તિવાળું આવેલું હોય અને તે પછી બીજું કઈ પદ આવેલું હોય અને તે પદ પછી ગુન, કર્મ શબ્દો આવેલા હોય અને અન્યાદેશવાળો પ્રયોગ હોય તે યુમ, અસ્મ શબ્દના વસ્ નાન વગેરે પ્રયોગ વિક૯પે બેલવાના છે. ચૂયં વિનીતા તટૂ ગુરવ વો માનયત-તમે વિનયવાળા છે તેથી ગુરુઓ તમને માને છે. અથવા વો માનચરિત ને બદલે જુમાન્ માનન્તિ પણ બોલી શકાય. વયં વિનીતા: તદ્ ગુરવ ને માનયત-અમે વિનયવાળા છીએ તેથી ગુરુઓ અમને માને છે. અથવા નો માનચરિત ને બદલે ૩૫રમાન માનયત પણ બેલી શકાય. ગુવ સુશી તત્ જ્ઞાન વાં ઢી-ત્તમે બે સુશીલ છો તેથી તમને બેને જ્ઞાન અપાય છે અથવા તો તે ને બદલે યુવાન્ય રીતે પણ કહી શકાય. આવાં સુશીર્વા તત્ જ્ઞાન ન રીતે અમે બે સુશીલ છીએ તેથી અમને બેને જ્ઞાન અપાય છે અથવા જે રીતે ને બદલે વાવાજો તે પણ બોલાય છે. | ૨ | ૧ ૧ ૩૨ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy