________________
૧૫ર સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પ્રત્યયનો દ્રારા ૧૪૧ નિયમ વડે લેપ થઈ જાય છે. આમ થયા પછી ૦ અંશ બાકી રહે છે. કોર્ટ + હું = જોડણી એ રીતે આ અંશ બનેલ છે. હવે આ અંશમાં જે હું અંશ છે તે સ્ત્રીલિંગ સૂચક છું પ્રત્યય છે. તે હું પ્રત્યયનો પણ શાકારક નિયમ દ્વારા લેપ થઈ જાય છે એટલે છેલ્લે ચેખો વોટ્ટ એ øકારાંત શબ્દ બાકી રહે છે, અને એ જ શુદ્ધ પ્રયોગ છે.
સ્ત્રીલિંગ સૂચક છું (ટી) ને નિમિત્ત માનીને તુ ને નૃ કરવો એમ આ સૂત્રમાં સૂચન કર્યું હેત તો જ્યારે એ નિમિત્તરૂપ સ્ત્રીલિંગસૂચક છું ને લોપ થઈ ગયો ત્યારે જ નિમિતને લેપ થવાને લીધે 7 ને પણ લેપ થઈ જાત અને નૃ ને બદલે તુ જ બાકી રહેત. એમ થવાથી દોરીfમ: એવો પ્રયોગ ન બનત, પણ મિઃ એ અશુદ્ધ પ્રાગ બની જાત. આમ ન થાય અને કમિઃ પ્રવેગ જ બને તે માટે ત્રુ ને નિર્નિમિત્ત સમજવાનું સૂચન કરેલ છે. નાજારા
આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન લઘુવૃત્તિના પ્રથમ અધ્યાયનો ગુજરાતી
વૃત્તિવિવેચનને નામરૂપ સાધન પ્રકરણનો ચતુર્થ પાદ
સમાત
પ્રથમ અધ્યાય સમાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org