SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણના સૂત્રમાં સૂચવેલ હોય. આ રીતે બધા મળીને અમારા સંભળવા પ્રમાણે રર૦૦ ધાતુઓ છે. જ્યારે અમે કાશીમાં સ્થપાયેલ શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ભણતા ત્યારે અમારા અધ્યાપકોએ અમને કહેલ કે “તુમ રર૦૦ ઘાતુ ઘટસ્થ રના જરૂરી છે આ અમરા અધ્યાપકની સૂચના મુજબ મેં પોતે ર૨૦૦ ધાતુએ કંઠસ્થ કરેલા અને પ્રતિદિન સાંજે ગણું પણ જતો. આ બધી ધાતુઓનાં રૂપની સાધનાની પ્રક્રિયા આ પ્રમાણે સમજવાની છે. દરેક ગણના ધાતુઓ માટે વિકરણ પ્રત્યયો જુદા જુદા બતાવેલા છે, વાદિગણ માટે 5 વિકરણ છે. કાઢિ ગણુ માટે કોઈ વિકરણ નથી, જુહાત્યાદિ ગણુ માટે કોઈ વિકરણ તે નથી પણ તે ગણુના મૂળધાતુને દ્વિર્ભાવ થઈ જાય છે તે જ તેની વિશેષતા છે. દિવાદિ ગણ માટે ય, સ્વાદિ ગણ માટે નું, તુદાદિ ગણુ માટે મ, ધાદિ ગણ માટે ને, તનાદિ ગણુ માટે ૩, ત્રી આદિ ગણ માટે ની અને સુરાદિ ગણુ માટે અય વિકરણ સૂચવેલ છે. પ્રસ્તુતમાં દરેક ગણુનાં બે પાંચ રૂપ નીચે આપેલ છે તેથી તે તે ગણના રૂપિની વિશેષતાને ખ્યાલ સ્પષ્ટ પણે આવી જશે ૧ ગણ કચતિ, વeતિ, મળતિ, છતિ, તિ, દરે વગેરે ૨ ,, મત્તિ, શેતે, પ્રતિ વગેરે ૩ , gોતિ, રાતિ, રાતિ વગેરે ૪ , રતિ, તિ, રથતિ, નૃત્યંત, તૂર્ત વગેરે ,, चिनोति, सुनोति, आप्नोति, सिनाति, शक्नोति कोरे • તુતિ, મુન્નતિ, સુરત, ત વગેરે , ફળદ્ધિ, વિષ્ટિ, યુનરિ, મિત્તિ, છત્તિ વગેરે ૮ , નોતિ, સનેતિ, ક્ષિતિ વગેરે ૯ ,, શ્રીળાતિ, મૃાતિ, જ્ઞાતિ, મરનાતિ, મુળતિ વગેરે ૧૦ , રતિ, ઘાતિ, ગતિ, પ્રવતિ, પ્રકૃતિ વગેરે ઉપર જણાવ્યા પ્રમાણે દશે ગણના સાદાં કર્તરિરૂપ બતાવેલાં છે પણ એ જ ધાતુઓના પ્રેરક રૂપે, ઈછા દર્શક રૂપે, યર્ડ તરૂપ, યલુબંતરપ પણ થાય છે. જેમકે or non f a w Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy