________________
૧૩૮ ].
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
હોય અને તે વ્યંજન પછી ( કે સ્ત્ર પછી) તરત જ કઈ પણ ધુટ વ્યંજન કે વ્યંજને આવેલાં હોય અને નામને રે પ્રત્યય લાગેલો હોય તે ૬ અથવા પછી તરત જ ન વિકલ્પ ઉમેરો.
૨ વાળું રૂપપ્રથ૦ બહુ સંબ૦ બહુ વદૃ + ૩ = વદૃ + ૬ = વજ્ઞ + ૬ તથા દ્વિતીય બહુ ઈ = વજ્ઞિ અથવા વર્ગ બહુ બળવાળાં કળા અથવા તેવાં હે કુળો! અથવા તેવાં કુળને
ટૂ વાળું રૂપપ્રથ૦ બહુ સંબો પુત્ર + સ = સુવરન્ + = યુવઝન + = યુવતિ બહુ તથા અથવા યુવહિ – સારી રીતે કૂદનારાં કળે તથા હે સારી દ્વિતીબહુo Jરીતે કૂદનારાં કુળ ! તથા સારી રીતે કૂદનારાં કુળને.
શક્ષિ - આ પ્રયોગમાં ટુ અથવા રૂ એ બેમાને કેઈ વ્યંજન નથી તેથી અહીં આ વિકલ્પવાળો નિયમ ન લાગે. (જુઓ ૧૪૬૦)
પ્રથ૦ બહુ તથા સ બેધન બહુ તથા દ્વિતીયા બહુ – પુત્ર + અ = ગુરુ + $= કુઢિ સારી રીતે વિકસેલાં.હે સારી રીતે વિકસેલાં! તથા સારી રીતે વિકસેલાંઓને.
આ પ્રયોગમાં સુ તે છે પણ રુ પછી કોઈ ધુટ વજન નથી પણ હુ રૂપ અધુટ વ્યંજન છે તેથી અહીં આ નિયમ ન લાગે. નાક દ્છા
દુટિ ? જા૬૮ આ પાદનાં ૬૯ મા સત્રથી માંડીને ૯૨ મા સૂત્ર સુધીમાં આવનાર જે જે સૂત્રમાં બતાવેલાં વિધાન માટે કઈ પણ નિમિત્ત ન દર્શાવેલ હોય તે તે સૂત્રમાં ઘુટુ રૂપ નિમિત્ત સમજવાનું છે એટલે હુ સંજ્ઞાવાળા પ્રત્યયોને નિમિત્તરૂપ સમજવાનું છે. (ઘુ માટે જુઓ, લાલા૨૮ તથા ૧નાર)
ઉપર જણાવેલે અર્થ જોતાં આ સૂત્ર કેાઈ સ્વતંત્ર વિધાન કરતું નથી, પણ ૬૯ મા સત્રથી માંડીને ૯૨ મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં જ્યાં જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org