________________
પંડિત શ્રી વીરવિજયજીત પંચકલ્યાણક પૂજા
-
૭પ
CU
સારથ ધન્ય ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધા છે પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્ત સુખ દીધ છે ૧ / જગદાપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણુ છે તેણે દીપકની પૂજા કરતાં કેવલનાણુ છે ૨
હાળા છે મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી પ્રભુ પારસનાથ સીધાવ્યા, કાદંબરી અટવી આવ્યા છે. કુંડ નામે સરોવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીર રે મન મેહન સુંદર મેળા, ઘન્ય લેક નગર ધન્ય વેળારે મન
એ આંકણી | કાઉસગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વનહાથી તિહાં એક આવે છે જળ સૂંઢ ભરી હવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે મન ||રા કલિકુંડ તીરથ તિડાં થાવે, હસ્તિ ગતિ દેવની પાવે છે. વળી કૌસ્તુભ વન આણંદ, ધરમેંદ્ર વિનય ધરી વંદેરે મન ત્રણ્યદિન ફણી છત્ર ધરાવે, અહિ છત્રા નગરી વસાવે ચાલતા તાપસ ઘર પૂરી, નિશિ આવી વસ્યા વડ હેઠે રે મન૪ થયે કમઠ મરી મેઘમાળી, આવ્યો વિર્ભાગે નિહાળી છે ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતીરે મનપા ગગને જળ ભરી વાદળીયા, વરસે ગાજે વીજળીયા પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણંદ્ર પ્રિયા સહ આવે રે મન પદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org