________________
શ્રી હંસવિજયજીકૃત ગિરનાર મંડનની ૧૦૮ પ્રકારી પૂજા ૫૭૧ છે રાગ-રા-દાદરો દીન કે દયાલનેમિનાથ સરન ચાહુ એ ચાલો
અગ્રપૂજા અરહનકી, ભાષ્યમેં જણાવું છે એ આંકણી છે શ્રાવક શ્રેણિક રાજા પરે, કરે સે દિખાવું, એકશત આઠ જવ, સેનેકે કરાવું છે અગ્ર ૧ ચાર ગતિ ચૂરણ કાજ, સાથિયા બનાવું; રૂપા સેના કલમ શાલી, ચેખા ચાવલ લાવું છે અગ્ર | ૨ | મંગલ કરણ મંગલ આઠ, પ્રેમસે રચાવું દર્શન જ્ઞાન ચારિત્રરૂપ; પુંજ તીન ઠાવું અગ્ર છે ૩ અશન પાન ખાદિમ સ્વાદિમ, નૈવેદ ચઢાવું, તૃપ્તિ મલે અસી પ્રભુ, મિટ જાય ખાવું અગ્રણે જ પીસતાં ચારેલી નારી, એલ આદિ લાવું; ફલપૂજા છે મુક્તાફલ, હું સચુગાવું અગ્રો ૫ કાવ્યું છે કમલોદર છે છે. મંત્રાઓ હૈ શ્રી પરમ શ્રી જલાદિકં યજામહે સ્વાહા .
છે નવમી પૂજા
| દુહા શ્રી ઉપદેશ તરંગિણો, ગ્રંથ તણે અનુસાર, કલ્યાણક તિગ તિગ હવે, જિન અનંત કે ધારો ૧ શ્રી નેમીશ્વર દેવક, કલ્યાણક તિગ ખાસ; હવૈ વહાં કેશવ તીન, ચૈત્ય કરાવે તાસ છે ૨ | સિદ્ધાચલકા સાર છે, પર્વત ગઢ ગિરનાર; અસંખ્ય મુનિવરો હવા, કેવલનાણુ પ્રચાર છે ૩ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org