SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી ધવિજયકૃત આદિંજિન પંચકલ્યાણક પૂળ પ૨૧ અંબાડી ઉપર સ્થિર થ, વધતે ભાવે રિયા કેવળજ્ઞાન જો ! ધ ધર પુમ્રવધૂ મુખ નવા, પામ્યા જલદી જિનજનની નિર્વાણું ને ! ચેતના ૬ ૫ કાવ્ય ૫ ચઢીયે કલ્યાણ મનુનુજગી હુતિ વતારે જન્મા વિરતિ મળે. કેવાને તથા નિર્વાણેભૂતૂ ત્રિભુવન-જને સૌ મનુલ ૫ તમાદીશ' વંદે પ્રથમશમદ મગહિતમ્ ॥ ૧ ॥ હા મંત્ર । આ હી શ્રી પરમપુરૂષાય, પરમેન્ધાય જમજરા મૃત્યુનિવાર્ણાય. શ્રીમતે સર્વ જ્ઞાય જિન ડ્રાય દ્વીપ યશ્ચમ, ના ! ॥ ઇતિ કેવળજ્ઞાન કલ્યાણકે પંચમ દીપપૂજા સપૂર્ણ ॥ કેવલજ્ઞાનકલ્યાણકે ષષ્ઠ અક્ષત પુજા ॥ દુહા પ્રભુએ ધમ બતાવીયા, દાન શીયળ તપ ભાવ ।। સંધ ચતુર્વિધ સ્થાપિયા, ભવ જલ તરવા નાવ ॥૧॥ ઋષભસેનાદિક પાંચ `, ભરત રાયના પુત્ર !! સંયમ લે સર્વિ સાથમાં, સાતસે પુત્રના પુત્ર ॥ ૨ ॥ બ્રાહ્મી પ્રથમા સાધવી, શ્રાવક ભરત મહારાય ॥ પ્રથમ શ્રાવિકા સુન્દરી, પૂજે પ્રભુના પાય ॥ ૩ ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy