SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત શ્રી વિજયલક્ષ્મીસરિકત વીશાસ્થાનક તપપૂજા ૧૩૧ લઈ એક એક સ્તવન કહી પંચતીથીની જ પૂજા કરે. એમ વિશ વખત વીશ સ્તવન કહીને પૂજે. એમ એકજ પંચતીથીની આગળ યથાશક્તિ ક્રિયા કરે તે પણ ચાલે, કારણ કે દ્રવ્ય થકી અશ તને જે ભાવનું બાહુલ્ય છે, તે તેને એટલું પણ અત્યંત ફળદાયક થાય છે. પ્રથમ શ્રી અરિહંતપદ પૂજે છે ! દુહા ! શ્રી શંખેશ્વર પાસજી, સકળજંતુ હિતકાર છે પ્રણમી પદયુગ તેહનાં, સ્તવનપૂજા રચું સાર છે ૧ છે બહુ વિધ તપ જપ દાખિયા, લોક લકત્તર સત્ય વિશસ્થાનક સમ કે નહિ, સદૂગુરુ વદે પસન્દ ૨ | અરિહંતાદિક પદપણું કારણ એ તપ સત્ય છે ત્રિકોને પ્રભુ પૂજિયે, ભાવશું જેહવી શક્તિ છે ૩ છે નિર્મલ પીઠત્રિપરિ, સ્થાપી જિનવર વિશ પૂછપકરણ મેળવી, પૂજિયે વિશ્વાવીશ ૪ એક એક પદ વર્ણન કરી, પૂજા પંચ પ્રકાર છે અડવિધ એકવીશ ાણિયે, સે સત્તર ઉદાર છે ૫ છે સજળ કળસ અડજાતિના, જિનઆણુ શિર ધાર છે પૂજે સ્થાનક વીશને તસ નહિ દુરિત પ્રચાર છે ૬ છે ૧. સારામાં ૨, શુભ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy