________________
મેરુદંડનું સીધા રહેવું ધ્યાનને માટે ખૂબ જરૂરી છે. મેરુદંડ સીધો રહે છે ત્યારે પ્રાણનો પ્રવાહ સુષુણામાં અત્યંત સહજતાથી વહે છે. મેરુદંડની ક્રિયાઓ પેટ, ગર્દન અને કમરમાં એકઠાં થયેલ ઝેરને બહાર કાઢવામાં સહયોગી થાય છે. મેરુદંડની ક્રિયાઓ આબાલવૃધ્ધ બધાં જ સરળતાથી કરી શકે છે.
મેરુદંડની ક્રિયાઓ :શરીરની સ્થિતિ :
જમીન પર ચત્તા સૂઈ જાવ. બંને પગ સીધા રાખો. હાથોને ખભાની સમાન્તર સીધા લંબાવો. હથેળીઓ જમીનને સ્પર્શ કરે તેવી રીતે રાખો.
જ
ધરી
દરેક +
Jain Education International
For Private &
Sonal Use Only
www.jainelibrary.org