________________
ત્રીજી ક્રિયા :- કાનને માટે
કાનમાં તર્જની (અંગુઠાની જોડેવાળી આંગળી) નાંખીને તેને જમણી ડાબી બાજુ ફેરવો. કાનના બહારના ભાગને ચારે બાજુથી માલિશ કરો અને ઉપર નીચે ખેંચો. હથેળીઓથી બંને કાનોને દબાવી અંતર ધ્વનિ સાંભળો. શ્વાસોચ્છ્વાસ સામાન્ય રાખો.
લાભ ઃ- કાન આખા શરીરના પ્રતિનિધિ છે. ગર્ભાવસ્થામાં બધા એ આકારમાં રહે છે. કાનની આ ક્રિયાથી અનેક રોગો શાંત થાય છે. કાન વહેતાં બંધ થાય છે, સાંભળવાની શક્તિનો વિકાસ થાય છે. આળસ દૂર થાય છે. વિવેકબુદ્ધિ જાગૃત થાય છે.
Jain Education International
23
For Private & Personal Use Only www.jainelibrary.org