________________
અર્હત્ - વંદન
યૌગિક ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં પોતાના ઈષ્ટદેવને પ્રણામ-નમન કરવું. પ્રેક્ષા-ધ્યાન સાધકનું ઈષ્ટ છે - “અહં” અર્થાત્ અનંત શકિત સંપન્ન ચૈતન્ય. અહું વંદન માટે વંદના-આસનમાં પંજાના આધારે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બેસો, વિનમ્રતાથી બંને હાથ જોડો. શ્વાસ લો. “વંદે” કહેતી વખતે મેરુદંડ સીધો રાખો.
૧૨
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org