________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
-૧
શીતલ જિનપતિ લલિત ત્રિભ'ગી, વિવિધ ભંગી મન માહે રે, કરૂણા કેમલતા તીક્ષણુતા, ઉદાસીનતા સાહે રૈ....શીતલ ૧ સવ' જતુ હિતકરણી રૂણા, કમ* વિદ્યારણ તીક્ષણ રે, હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણુ રૈ, શીતલ૦ ૨ પર દુઃખ છેદન ઈચ્છા કરૂણા, તીક્ષણ પર દુઃખ રીઝે રે, ઉદાસીનના ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે ? શીતલ૦ ૩ અભયદાન તેમ લક્ષણુ કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે, પ્રેરણુ વિષ્ણુ કૃતિ ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવે રે, શીતલ૦ ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રન્થતા સાગે રે, ચેગી ભાગી વક્તા મૌની, અનુપયેાગી ઉપયાગે રે, શીતલ૦ ૫
ઈત્યાદિક બહુભગ ત્રિભ’ગી, ચમતકાર ચિત્ત દેતી ૨, અચરિજકારી ચિત્રવિચિત્રા, આનદઘન પદ લેતી હૈ, શીતલ૦ ૬
5
*
*
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org