________________
-ર૧] નરભવ દેહિ રે, પામી હવશ પડીએ,
પરસ્ત્રી દેખીને રે, મુજ મન તીહાં જઈ અડીએ, કામ ન કે સર્યા રે પાપે પિંડ મેં ભરીઓ,
શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ....સાહેબ-૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી,
તે પણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી, જે જન અભિલશે રે, તે તે તેથી નાશે, - તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે....સાહેબ-૫ ધન્ય ધન્ય તે નરા રે, એને મહ વિ છોડી,
વિષય નિવારીને રે, તેહને ધમમાં જેડી, અભક્ષ્ય તે મેં ભખ્યા રે, રાત્રીભજન કીધાં,
વ્રત નવિ પાળી છે, જેહવા મૂળથી લીધાં. સાહેબ-૬ અનંતભવ હું ભમે રે, ભમતાં સાહિબ મળી,
તુમ વિણ કે દીએ રે! બોરિયણ મુજ બળીયે, સંભવ આપો રે, ચરણકમળ તુમ સેવા,
નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા.. સાહેબ-૭
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org