________________
--[૧૦૯
ઓગણીશ લાખને છયાસી સંસા, એકાવન અધિકેરા, સવિ જિનના સામાન્ય મુનીશ્વર, ટાન્યા ભવભય ફેરા. ભવિ૦-૧૦ લાખ ચુમ્માલીસ સહસ છેતાલીશ, ચસિયાં ષટવંદે, સાવીને પરિવાર મનેહર, પ્રણમી પાપ નિક. ભવિ૦-૧૧ લાખ પંચાવન સહસ અડાલીશ, શ્રાવક સમકિતધારી, એક ક્રેડ પણ લખ અડત્રીશ સહસા,
શ્રાવિકા શુદ્ધ વિચારી. ભવિ૦-૧૨ વીશે જિનને પરિકર, પ્રહ ઉઠી પ્રણમીજે, ખિમા વિજય પંડિત ગુણઠાણે, જિનપદ રંગ નમી જે. ભવિ૦-૧૩
ગણધર
૧૪પર કેવલનાણી ૧૭૬૧૦૦ અવધિજ્ઞાની ૧૩૩૪૦૦ ચૌદ પૂર્વધર ૩૩૯૮ મન પર્યાવજ્ઞાની ૧૪૫૫૯૧
વૈકિય લબ્ધિધારી ૨૪૫૨૦૮
વાદી ૧૨૬૨૦૦ સામાન્ય મુનીશ્વર ૧૯૮૬૦૫૧
ચોવીશ જિનેશ્વરના મુનિઓની કુલ સંખ્યા ૨૮,૪૮,૦૦૦
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org