SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જદ મહાવીર વાણી અભિલાષ ન કરવો, તેમ વિચાર ન કરવો અને તેમનું કીર્તન ન કરવું - એ બધું બ્રહ્મચર્ય પાલન માટે તત્પર થયેલા મનુષ્યોને સારુ સદા હિતરૂપ છે અને આર્યધ્યાન સાધવાની યોગ્ય ભૂમિકારૂપ છે. (૪૪) મUપાયuff, રવિવáil बंभचेररओ भिक्खू, थीकहं तु विवज्जए॥७॥ ૪૪ બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુએ સ્ત્રીઓને લગતી એવી વાતચીતનો તો ત્યાગ જ કરી દેવો જોઈએ કે જે ચિત્તમાં ગલગલિયાં કરાવનારી તથા વિષયોના આનંદને જગાડનારી હોય અને કામરાગને વધારનારી હોય. (४५) समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं। बंभचेररओ भिक्खू, निच्चसो परिवज्जए ।।८।। ૪૫. બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ સ્ત્રીઓની સાથેના પરિચયને અને તેમની સાથેના વારંવાર વાતચીત કરવાના પ્રસંગને રોજ ને રોજ ટાળ્યા જ કરે. (૪૬) સંપર્વમાંdvf, ચાઇવિર-વેજિં बंभचेररओ थीणं, चक्खुगिझं विवज्जए ।।९।। ૪૬. બ્રહ્મચર્યપરાયણ ભિક્ષુ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગોના આકારોને, સ્ત્રીઓનાં લટકાળાં વચનોયુક્ત હાવભાવોને અને કટાક્ષોને ચક્ષુગ્રાહ્ય ન જ કરે – તે તરફ નજર જ ન કરે. (૪૭) ગૂરૂ દ્ય , સિઘં થf-ન્દ્રિયં बंभचेररओ थीणं, सोयगेज्झं विवज्जए ॥१०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy