SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ મહાવીર વાગી જાતના ભોગો સાર વગરના છે' એમ બરાબર સમજાય છે. (२९२) जया निव्विंदए भोए जे दिव्वे जे य माणुसे। तया चयइ संजोगं सन्भिन्तरबाहिरं ॥११॥ ૨૯૨. જ્યારે સ્વર્ગીય ભોગો ય સાર વગરના છે અને માનવી ભોગો ય સાર વગરના છે એમ બરાબર સમજમાં આવે છે, ત્યારે જ રાગપોથી થતો આંતર સંબંધ અને બહારનો પણ સંબંધ આપોઆપ છૂટી જાય છે – તજી દેવાય છે. (२९३) जया चयइ संजोगं सब्भिन्तरबाहिरं । तया मुण्डे भवित्ताणं पव्वयइ अणगारियं ।।१२।। ૨૯૩. જ્યારે રાગદ્વેષોથી થતો આંતર સંબંધ અને બહારનો સંકુચિત કૌટુંબિક સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે ત્યારે સાધક, માથું મુંડાવીને - સઘળા શણગાર છોડી દઈને અનગર ભાવની પ્રવ્રયાને સ્વીકારે છે - અનગારની જેમ અનાસક્ત થઈને રહે છે. (२९४) जया मुण्डे भवित्ताणं पव्वयइ अणगारियं । तया संवरमुक्टुिं धम्मं फासे अणुत्तरं ॥१३।। ૨૯૪. જ્યારે તે, માથું મુંડાવીને અને મનને પણ મુંડાવીને અનગાર ભાવની પ્રવ્રજ્યાને સ્વીકારે છે ત્યારે જ ઉત્તમોત્તમ સંવરરૂપ ધર્મને સ્પર્શી શકે છે-અડકી-આચરી-શકે છે; અર્થાત્ ત્યારે જ અનાસક્ત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે. (२९५) जया संवरमुक्किटं धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं ॥१४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy