SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ મહાવીર વાણી (ર૭૩) નો સદગુ પામવા , મોસ-વહાર-તળાજા મય-વ-સદ્-પદાસે, समसुह-दुक्खसहे अ जे स भिक्खू ॥५॥ ૨૭૩. સ્પર્શ, જીભ, નાક, આંખ તથા કાન અને મન; એમને અણગમતા વિવિધ પ્રસંગો આવતાં જે શાંત ભાવે સહન કરે છે અર્થાત્ કોઈ ગુસ્સો કરે-વઢે, કોઈ માર મારે કે કોઈ તિરસ્કાર-અપમાન કરે તે તમામને શાંત ભાવે જે સહન કરે છે તથા ભયંકરમાં ભયંકર શબ્દોને અને ભયાનક અટ્ટહાસવાળા અવાજોને જે સમભાવે સહન કરે છે, સુખોને પણ સમભાવે સહે છે તેમ જ દુઃખોને પણ સમભાવે જે સહે છે તેને ‘ભિલું કહેવો. (ર૭૪) મૂળ વેT પરીસાવું, સમુનારૂપદાસ માણ विइत्तु जाई-मरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥६।। ૨૭. સંયમની સાધનામાં વિમ્બરૂપ આવતા પરિષદોને શરીર વડે સમભાવે સહન કરે છે અને એ રીતે સહન કરીને, એ પરિષદોને હઠાવીને આ પ્રપંચમય વાતાવરણમાંથી પોતાને જે બચાવતો રહે છે, અને જન્મ-મરણના ફેરાને મહાભયરૂપ સમજીને શ્રમણધર્મને દઢ કરનારા તપમાં જે તત્પર રહે છે તેને ભિક્ષુ કહેવો. (૨૭) હથi[ gi, वायसंजए संजइन्दिए। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy