SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ एक्को सयं पच्चणुहोड़ दुक्खं, ત્તામેવ અનારૂં મં (૨૦૮) ૬ ચિત્તા તાવણ્ મામા, જ ૧૭૭. બીજાંઓને જ માટે અર્થાત્ પોતાના માનેલા સ્વજનો માટે, નાતીલાઓ માટે, મિત્રો માટે, પોતાના પુત્રો માટે અને પોતાના બંધુઓ માટે પણ દુષ્ટ પ્રવૃત્તિને કરનારાએ પોતે જાતે એક્કે પંડે જ તે દુષ્ટ પ્રવૃત્તિને લીધે નીપજનારાં બૂરાં પરિણામોને ભોગવવાનાં હોય છે. તે બૂરાં પરિણામોને ભોગવતી વખતે તેમાં બીજું કોઈ ભાગ પડાવતું નથી, અર્થાત્ પોતાનાં માનેલાં સ્વજનો, નાતીલાઓ, મિત્રો, પોતાના ખુદના પુત્રો કે બંધુઓ એ ભૂરાં પરિણામોને ભોગવવામાં જરા પણ ભાગ પડાવી શક્યાં નથી. કારણ કે મનુષ્ય જે દુષ્ટ સંસ્કારોને કેળવી તેમાં લીન થાય છે, તે જ દુષ્ટ સંસ્કારો તેનો પીછો છોડતા નથી. તે તેની પાછળ ને પાછળ પડછાયાની પેઠે ચાલ્યા જ આવે છે. कुओ विज्जाणुसासणं ? | विसन्ना पावकम्मेहिं, વાતા પંક્રિયમાણે ।।૩।। મહાવીર વાણી શા (उत्तरा० अ० १३, गा० २३) Jain Education International (૩ત્તર૦ ૩૪૦ ૬, Tro ૨૦) ૧૭૮. ચિત્રવિચિત્ર ભાષાઓ‘ એટલે પંડિતોએ જેનો ખૂબ ખૂબ આદર કરેલો છે એવી વેદની ભાષા, સંસ્કૃત ભાષા, માગધી ભાષા, અર્ધમાગધી ભાષા, અવેસ્તા ભાષા, હિબ્રુભાષા, અરબી ભાષા કે એવી કોઈ બીજી જૂની કે નવી ભાષાઓ બગડતા મનુષ્યને બચાવી શક્તી નથી, તો પછી વિવિધ પ્રકારની વિદ્યાઓ એટલે મંત્રવિદ્યા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy