SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ - ૬૮ મહાવીર વાણી પછી તે પ્રમાણે તપસ્વી બની સંવરવાળો થઈ પોતા ઉપર લાગેલા પાપમળને ખંખેરી નાખવાનો પુરુષાર્થ કરે. (९८) सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई। निव्वाणं परमं जाइ, घयसित्ते व्व पावए ॥१०॥ ૯૮. સરળ માણસ શુદ્ધિ મેળવી શકે છે. જે માણસ શુદ્ધ હોય તેના ચિત્તમાં ધર્મ ટકી શકે છે. જેમ પાણીથી છંટાયેલો અગ્નિ તદ્દન શાંત થાય છે, તેમ તેવો ધર્મમય મનુષ્ય વિશેષ પ્રકાશમાન થઈ ઉત્તમ નિર્વાણને - પરમ શાંતિને પામે છે. (૨) વિર — દેવું, કરં સંવિધુ વૃત્તિ सरीरं पाढवं हिच्चा, उड्ठं पक्कमई दिसं ।।११॥ . ૯૯. પાપકર્મોના હેતુને અર્થાત્ આસક્તિને છેદી નાખે, ક્ષમા-સરળતા વગેરે ગુણો મેળવીને અતિશય જશ પ્રાપ્ત કરે; આ રીતે કરનારો મનુષ્ય આ પાર્થિવ શરીરને છોડીને ઊંચી દિશા તરફ પ્રયાણ કરે છે. (૧૦૦) ર૩ર, સુનદં મત્તા, સંન ફિન્નિા तवसा धुयकम्मंसे, सिद्धे हवइ सासए ॥१२॥ ( T૦ ૦ ૨ ૦ ,૪-૩, ૨૦) ૧૦૦. ઉપર કહ્યા પ્રમાણેનાં એ ચાર અંગોને દુર્લભ માનીને તે અંગો પામ્યા પછી, મનુષ્ય સંયમ માર્ગને સ્વીકારવો જોઈએ. તપ દ્વારા કમોનિ ખંખેરી નાંખનારો મનુષ્ય શાયત સિદ્ધ થાય છે. E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy