________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને તેમના પરિવર્તનમાં જૈન સાધુ એમ વિચાર કરતાં લાગે છે. સાધુસંસ્થા મૂળમાં હતી તેા એક, પણ પછી અનેક કારણે વહેંચાતી ગઇ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા એ મુખ્ય ભેદ પડયા. અને દરેક ભેદની અંદર બીજા અનેક નાના મોટા કાંટ પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતા ગયા, ચેામેર દેશમાં તેના વિસ્તાર થતા ગયા, અને નવનવી જાતા તથા લેાા તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઇ અને ચેામેર ફાલતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હમેશાં એહેાવત્તો શિથિલાચારીને વ પણ થતા આવ્યા છે. પાસથ્થા, કુસીલ, જહા ં વગેરેનાં જે અતિજ્જૂનાં વર્ણન છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હાવાના પૂરાવા છે. કયારેક એકરૂપમાં તે ક્યારેક બીજારૂપમાં, પણ હંમેશાં આચારવિચારમાં માળા અને ધ્યેયન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતા જ આવ્યા છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળા કાઈ તેજસ્વી આત્માએ પેાતાના જીવનદ્વારા એમાં સુધારા પણ કર્યા છે. ચૈત્યવાસિ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતી જોરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારા અને જ્ઞાન, ત્યાગ તેમજ કવ્ય દ્વારા સાધુસસ્થાને જીવિત રાખનારા, તેનાજ વશો એચાર પેઢીમાં પાછા સ્ખલના કરનારા થાય અને વળી ક્રાઈ એ સ્ખલનાએ સામે માથું ઉંચકનાર આવી ઉભા રહે. આ બગાડીસુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સસ્થાઓમાં, તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદા ઈતિહાસ તારવવા હાય ! તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે.
૬૬
એમને સ્થાન આપવું પડયું. આ સંસ્થાની કાંઇક અસર અવશ્ય છે
સાધુ એટલે સાધક, સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર તે ધ્યેયના ઉમેદવાર, જૈન સાધુએનું ધ્યેય મુખ્યપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org