SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધુસંસ્થા અને તી સસ્થા ૬૧ દી સમરાવી લેતા અને ફરી એવા આધાતાથી બચવા ફળ અને વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી મૈં સ્વતંત્રતા સચવાવાનાં વચનેાની વારવાર રાજ્યકર્તાઓ ચી ધાષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ વેતા કાઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એકહું એ શાંતિ રાજ્યકર્તાઓએ આપણને અર્પી એ બદલ થાડા આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની વણુ જ એવી કરી છે કે તમે પેાતાની મેળાએ જ પેાતાનાં મૂર્તિ | મદિરા પર થાડાએ ટીકા, કુહાડા મારા અને માથાં પણ. . બહારના કાઇ તીર્થજક ન આવે એવી વ્યવસ્થા તા કાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે. પ પેાતે જ પેાતાના તીભજક થાએ અને ધરમરથી પણ. માદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી કાવવામાં સરકાર, ધામિ`ક સ્વતન્ત્રતામાં ડખલગીરી અને છે, એણે તંત્ર ઉભું કર્યું છે કે તમે પાતે જ રાત અને દિવસ એક નાં મૂતિ અને મંદિશ તાક્યા કરી અને કહ્યા કરે કે આ મતંત્રમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે. સીધી રીતે અમલદાર કે કાયદા તમને નથી કહેતા કે તમે તમારાં જ ઉપર હશેાડા મારે., પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય નાની મેાહની જ એવી છે કે તમે હંમેશાં એકખીજાનાં મૂર્તિ મશિ તાક્યા કરે અને અંદાઅંદર લયા કરા. ક્યારેક થી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હુંમેશાં તમે નિ તૈયાર રહા એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન વાથી જ આપણે પ્રીવીકૈસીલ સુધી દોડીએ છીએ અને જાણે યેલા ગણાતા સાંપ્રદાયિક વકીલાને એ સિવાય બીજું કામ જ ય અથવા એ સિવાય એક કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ મળવાની હાય, તેમ તે આ દેશમાં અને વિલાયતમાં તીર્થાંની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy