________________
૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
જન્મેલા હ્રાય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હાય તે તહેવારો ઉચ્ચ ભૂમિકાના લેાકાને લાયક હાવાથી લેાકેાત્તર અગર દેવી કહી શકાય.
પહાડા અને જંગલામાં વસતી ભીલ, સંથાલ, કાળી જેવી જનતામાં અગર તેા શહેર અને ગામડામાં વસતી છારા, વાધરી જેવી જાતામાં અને ઘણી વાર તેા ઉચ્ચ વર્ણની મનાતી ખીજી બધી જ જાતેામાં આપણે જઈ તે તેમના તહેવાર જોઇએ તા તરત જ જણાશે કે એમના તહેવારા ભય, લાલચ અને અદ્ભુતતાની ભાવનામાંથી જન્મેલા છે, તે તહેવારા અર્થ અને કામપુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હાય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્શી, દુર્ગા અને કાળીપૂજા; એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેાળાકત, મગળાગૌરી, જ્યેષ્ઠાગૌરો, લક્ષ્મીપૂજા વગેરે તહેવારા લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે, અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સબંધ ધરાવનારા તહેવારા વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઉછળતાં માજા' જોઈ માણસ પહેલવહેલા તા આભા જ બની ગયે હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવા શરૂ થયા હશે.
આવા અર્થ અને કામના પેાષક તહેવારે સર્વત્ર પ્રચલિત હાવા છતાં વેધક દૃષ્ટિવાળા ગણ્યા ગાંઠયા ઘેાડાક માણસા દ્વારા ખીજી જાતના પણ તહેવારા પ્રચલિત થએલા આપણે જોઇ શકીએ છીએ. યાહુદી, ક્રિશ્ચીયન અને જરથેાસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી ચેાજાએલા કેટલાક તહેવારો ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનને મહિને આખા જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે શેઠવાએલા છે. એમાં મુસલમાન માત્ર ઉપવાસ કરીને જ સંતાષ પુકડે એટલું ખસ નથી ગણાતું પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org