________________
૧૨૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
અનુભવ પણ તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું ? ભગવદ્ગીતા કહે છે કે—
જે મનુષ્ય ઇંદ્રિયાના વિષયાને આહાર આપતા નથી, તેનાથી તે વિષયા દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જાય છે. ઇંદ્રિયાના વિષયેાથી દૂર ભાગવાથી વાસનાના ઉપશમ થાય છે, પણ તેના ક્ષય થતા નથી. સંસારી મનુષ્ય વિષયેામાં રચ્યાપચ્યા રહે છે અને તિ સંસારથી ભય પામી વિષયાથી દૂર ભાગે છે. બંનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારા કે તમે ભાજન કરવા બેઠા છે, થાળી સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા બેઠા છે!, તમારા હાથ શીખંડ તરફ્ લખાવવાની છેલ્લી પળમાં છે. તે વખતે તમે તે શીખ ́ડના વાડકો ભાણામાંથી બ્હાર મૂકી દો. તમારી જા ઈંદ્રિયને ધણું દુ:ખ થશે. તે વખતે તે ઇંદ્રિયને જણાવા કે હું તારા સ્વામી છું અને તને આજ્ઞા કરૂં છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયાગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઈંદ્રિયની આસક્તિ ઓછી થતી જશે. જ્યારે તમે કાઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને એઠા ડેા, ઉત્તમ ભજન લલકારાતું હોય તે વખતે ઉભા થઈને ચાલવા માંડેા. આ રીતે તમે શ્રવત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશે. આવી રીતે પાંચે ઇન્દ્રિયાના સંબંધમાં સમજપૂર્વક પ્રયાગ કરેા, અને તમે તેમના પર જય મેળવી શકશે. અને આ પ્રયાગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સભાવે તેમજ અભાવે તમે એક સરખી મનેાવૃત્તિ રાખી શકશેા.
આપણને આપણા પેાતાના બળની આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શત્રુને મેદું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈ એ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા માગતા હે, તે વાસનાને ક્ષુદ્ર ગણેા. એક મહાપુરુષે સેતાનનેમેાહ રાજાને કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org