SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૨-૩ શ્લોકાર્થ : સદ્ગુણોના સમૂહને ધારણ કરનારા એવા પૂ. શ્રી હીરવિજયસૂરીન્દ્ર મ.સા.ના યશરૂપી અમૃતને પી પીને પંડિત પુરુષો જગતમાં શું નિર્દોષ એવા પ્રમોદને ધારણ કરતા નથી ? અર્થાત્ ધારણ કરે જ છે. એ શ્રી પૂ. હીરવિજયસૂરીન્દ્ર મ.સા.ના સદૃર્શનરૂપી સમુદ્રને વલોવવા માટે રવૈયા જેવી મતિવાળા, સુશિષ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયજી ભગવાનના શાસનમાં થયા. [૨] ભાવાર્થ : પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સા. સંયમના અત્યંત પરિણામવાળા હતા, અને પંડિત પુરુષોને સંયમી તરીકેનો તેમનો યશ અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરતો હતો. તે પૂ. હીરસૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય પૂ. કલ્યાણવિજયજી મ.સા. ઉપાધ્યાય થયા, જેઓની ષગ્દર્શનના અધ્યયન વિષયક નિર્મળ મતિ હતી. IIII શ્લોક ઃचमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी । सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयश:प्रशस्त श्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ।।३।। અન્વયાર્થ : = યસ્મિન્=જેઓમાં=જે પૂ. કલ્યાણવિજયજી મ.સા.માં (વર્તતી) અધિપત્રસિદ્ધિપ્રાયિની અધિક પદની સિદ્ધિને કરનારી એવી સ્થિતિઃ હેમી સ્થિતિ=સિદ્ધહેમ-વ્યાકરણ સંબંધી મર્યાદા ત્રિમુવનનનાનામપિ=ત્રિભુવનના જનોના પણ હૃતિ=હૃદયમાં ચમાાં વત્તે=ચમકારને આપે છે=આશ્ચર્ય કરે છે તેષાં તુ=વળી તેઓના=તે પૂ. કલ્યાણવિજયજી મ.સા.ના સુશિષ્યાઃ=સુશિષ્ય અધિવિદ્યાનિતયજ્ઞઃપ્રશસ્તશ્રીમાનઃ=અધિક વિદ્યાથી અર્જીત યશરૂપી પ્રશસ્ત લક્ષ્મીને ભજનારા પ્રવરવિબુધા:=પ્રવર વિબુધ એવા ભાવિનયાઃ=લાભવિજય વમુઃ=થયા. II3|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy