________________
૧૬
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧-૨-૩
લક્ષણમાં મૂકેલ છે, પરંતુ વ્યવસાયિ જ્ઞાન પ્રમાણ નથી, સ્વપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ છે તેવા અર્થમાં વ્યવસાયનું સ્વર' વિશેષણ મૂકેલ નથી. તેમ પ્રસ્તુતમાં પણ દુઃર્વત્વને પક્ષ તરીકે ગ્રહણ કરેલ છે અને તે પક્ષનું વિશેષણ ‘કમાત્માતાāસપ્રતિયોવૃત્તિમ' આપેલું છે તે કોઈને શબ્દાદિમાં દુઃખની વૃત્તિનો ભ્રમ થાય તેના નિવારણ માટે આપેલ છે. સુવત્વ' રૂપ પક્ષના વિશેષણ તરીકે માત્માનાચાäસપ્રતિયોનિવૃત્તિમ' કહ્યું તેનું પદકૃત્ય :
‘માત્માનાચાર્વાંસતિયોગિન્યવૃત્તિમ’ કે ‘દુ:હત્વ' રૂપ પક્ષનું વિશેષણ આપ્યું તેના અન્ય અંશોને છોડીને માત્ર પ્રવૃત્તિમ' એટલું જ પક્ષનું વિશેષણ આપવામાં આવે તો ‘નવૃત્તિ:ત્વમ્' એ પ્રકારનો પક્ષ બને અને ‘નવૃત્તિપુરવત્વમ્' એટલું જ પક્ષનું લક્ષણ કરીએ તો દુઃખમાં દુઃખત્વમાં વૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ
થાય.
áસપ્રતિયોગિન્યવૃત્તિમત્' એટલું પુત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તોપણ દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુ:ખમાં દુઃખcવૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ થાય. “તારી ધ્વંસતિયોનિવૃત્તિમત્' એટલું દુઃવત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તોપણ કાળથી અન્ય એવા આત્મામાં વર્તતા દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વવૃત્તિ હોવાથી પક્ષની અસિદ્ધિ થાય.
વાર્તા'નો ત્યાગ કરીએ અને “માત્માન્યTāસપ્રતિયોગિન્યવૃત્તિમ' એટલું દુઃવત્વ' રૂપ પક્ષનું વિશેષણ કરીએ તો આત્માથી અન્ય એવા કાળમાં વૃત્તિ દુઃખના ધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ વિદ્યમાન હોવાથી પક્ષની અસિદ્ધિ થાય.
આ રીતે અન્ય અન્ય પદના ત્યાગમાં પક્ષની અસિદ્ધિ થવારૂપ દોષ આવતો હોવાથી માત્માના પäસપ્રતિયોગિન્યવૃત્તિમ' એવું સંપૂર્ણ વિશેષણ દુઃર્વત્વ' રૂપ પક્ષનું ગ્રહણ કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મા અને કાળથી ભિન્ન પદાર્થમાં રહેનાર એવા ધ્વસના પ્રતિયોગીમાં ન રહેનાર એવા દુઃખત્વને પક્ષ બનાવવામાં આવે તોપણ અસિદ્ધિદોષ તો આવે જ છે; કેમ કે આત્મા અને કાળથી ભિન્ન અંત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org