________________
મુક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન
આ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૫ જ વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ: પ્રથમ નકલ ઃ ૩૦૦
મૂલ્ય : રૂ. ૯૦-૦૦
ક આર્થિક સહયોગ ન પરમ પૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ
સાહેબના શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૧૦૦+૧૬ વર્ધ્વમાનતપની ઓળીના આરાધક વર્લ્ડમાનતપોનિધિ ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી સુવિધિનાથ મહારાજ ટેમ્પલ ટ્રસ્ટ,
યેરવડા – પૂના શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી નાદુરસ્ત તબિયતમાં શ્રુતભક્તિ કરી રહેલ વિદુષી સા. શ્રી ચંદનબાલાશ્રીજીની ચુતભક્તિની અનુમોદનાર્થે
સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
માતા
, ૧]
૫. જૈન મર્ચન્ટ સોસાયટી, સ્તેહપુર રોડ, પાલડી, અમદાવાદ-૭.
આ મુદ્રક ,
નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૭૧૪૬૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org