SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૨૪ ૧૧૭ અન્વયાર્થ:વિશ્વ વળી, ગરવઠ્ઠસુરજીયા=અખંડ સુખની ઇચ્છાથી સુખના પ્રવાહમાં સહેજ પણ ખંડિતતા પ્રાપ્ત ન થાય તેવા અખંડ સુખની ઇચ્છાથી, સ્વતઃ પ્રવૃત્તિ સામ્રાચં=સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છેઃસ્વતઃ મોક્ષાર્થક પ્રવૃત્તિ છે, ર=અને, અસો =અસંગમાં, તદુપક્ષા–તેનો ઉપક્ષય થવાથી સુખની ઈચ્છાનો ઉપક્ષય થવાથી, વૈરાણં વૈરાગ્ય, નિરવાથઋનિરાબાધ છે. #રજા શ્લોકાર્ચ - વળી, અખંડ સુખની ઈચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે અને અસંગમાં સુખની ઇચ્છાનો ઉપક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ છે. રઝા ટીકા - स्वत इति-किञ्च स्वतो निरुपधिकतया, प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छया, अखण्डसुखसंवलित्वात् कर्मक्षयस्य, नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असगे-असगानुष्ठाने तदुपक्षयात्-सुखेच्छाया अपि विरमात्, निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात्, न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि व्याहतिरेवेति भावः।।२४।। ટીકાર્ય - વિશ્વ ... મggવે, વળી, સ્વતઃ=નિરૂપાધિકપણાથી અર્થાત અવ્ય ઈચ્છારૂપ ઉપાધિરહિતપણાથી, અખંડ સુખની ઇચ્છા વડે પ્રવૃત્તિનું સામ્રાજ્ય છે મોક્ષાર્થક પ્રવૃત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષાર્થક પ્રવૃત્તિ અખંડ સુખની ઇચ્છાથી થાય છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – વડસુ.. કર્મક્ષય, કર્મક્ષયનું અખંડ સુખ સંવલિતપણું છે અર્થાત્ કર્મક્ષયવાળી જીવની અવસ્થા દુઃખના અભાવરૂપ છે, તેમ અખંડ સુખથી યુક્ત છે. “નથી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy