SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૮-૯ ૨૭ નથી; કેમ કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલા સ્વભાવની, અન્ય વડે= અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે. ||૮|| અવતરણિકા : तथाहि અવતરણિકાર્ય : પૂર્વમાં કહ્યું કે એક વાદી વડે અન્યથા સ્વીકારાયેલ સ્વભાવ, અન્ય વાદી વડે અન્યથા કલ્પના કરાય છે, માટે સ્વભાવ છદ્મસ્થતા જ્ઞાનનો વિષય નથી. તે ‘તથાર્દિ’થી બતાવે છે શ્લોક : — अपां दाहस्वभावत्वे दर्शिते दहनान्तिके । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः किमुत्तरम् ।।९।। અન્વયાર્થ: વિપ્ર છેડવ્યયાત્તે=દૂર રહેલા પણ લોહચુંબકમાં સ્વાર્થશત્તે =સ્વાર્થશક્તિ હોવાને કારણે=લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે વઇનાનિò= અગ્નિના સાંનિધ્યમાં ગપ-પાણીનું વાદસ્વમાવત્વે શિતે=દાહસ્વભાવપણું બતાવ્યે છતે=પ્રતિવાદી દ્વારા દાહસ્વભાવપણું બતાવ્યું છતે, મુિત્તર=શું ઉત્તર છે=વાદી દ્વારા શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. ।।૯।। શ્લોકાર્થ ઃ દૂર રહેલા પણ લોહચુંબકમાં લોઢાને આકર્ષવાની શક્તિ હોવાના કારણે અગ્નિના સાંનિધ્યમાં પાણીનું દાહસ્વભાવપણું પ્રતિવાદી દ્વારા બતાવ્યે છતે શું ઉત્તર છે ? અર્થાત્ ઉત્તર નથી. IIII ટીકા ઃ अपामिति - अपां शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनान्तिके दाहस्वभावत्वे दर्शिते, अध्यक्षविरोधपरिहारात्, विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः- लोहाकर्षण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy