________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
* વિવેચનકાર *
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૩૫ * વિ. સં. ૨૦૬૫ આવૃત્તિ : પ્રથમ * નકલ : ૩૦૦ મૂલ્ય : રૂ. ૭૫-૦૦
આર્થિક સહયોગ 5
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્યદેવેશ સ્વ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય આચાર્ય ભગવંત સ્વ. શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી ૫. પૂ. પ્રવર્તિની સા. શ્રી હેમશ્રીજી મ.ના નિશ્રાવર્તી ૫. પૂ. વિદુષી સા. શ્રી જયવર્ધનાશ્રીજી મ. તથા વિદુષી
સા. શ્રી સુરક્ષિતાશ્રીજી મ.ના સદુપદેશથી શ્રી સોલાપુર જૈન શ્વે.મૂ. સંઘની આરાધિકા શ્રાવિકા બહેનો અને શ્રી લબ્ધિ-વિક્રમ જૈન શ્વે.મૂ. સંઘ-અમદાવાદની આરાધિકા શ્રાવિકા બહેનો
તરફથી નાદુરસ્ત તબિયતમાં કરી રહેલ પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદનબાલાશ્રી મ.ની શ્રુતભક્તિની અનુમોદનાર્થે જ્ઞાનદ્રવ્યમાંથી આ બત્રીશીના પ્રકાશનમાં સંપૂર્ણ લાભ લીધેલ છે.
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
તાર્થ ૦૨, ૯૫
૫, જૈત મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
* મુદ્રક નવરંગ પ્રિન્ટર્સ
આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૭૭૧૪૭૦૩
:
For Private & Personal Use Only
www.jainelibrary.org