________________
૩૬.
પૂર્વસેવાદ્વાત્રિશિકાશ્લોક-૧૭-૧૮ ભાવાર્થ :
આદિધાર્મિક જીવો પ્રાયઃ જૈનશાસનને પામેલા ન હોય તેવા પણ ઘણા હોય છે, અને જૈનશાસનને પામેલા પણ હોય છે; અને ન પામેલા આદિધાર્મિક જીવો લૌકિક તપ કરનારા હોય છે, અને જૈનશાસનને પામેલા લોકોત્તર તપને કરનારા હોય છે. આ બંને પણ પ્રકારના આદિધાર્મિક જીવો જે તપ કરે છે, તે પોતાની ભૂમિકાને ઉચિત શુભઅધ્યવસાયને પોષક હોય છે, તેથી ઉત્તમ છે; અને તેવો લૌકિક તપ ચાંદ્રાયણ આદિ અનેક ભેદવાળો છે, જેનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં આગળ બતાવે છે. I૧ી . અવતરણિકા :
આદિધાર્મિક જીવો જે લૌકિક તપ કરે છે, તેનું વર્ણન કરતાં પ્રથમ ચાંદ્રાયણ તપની વિધિ કહે છે – શ્લોક :
एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् ।
भुजीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ।।१८।। અન્વયાર્થ :
શુવન્ને=શુક્લપક્ષમાં, પર્વ પ્રાસં એક એક ગ્રાસ=એક એક કોળિયો, વર્યવધારે, ચ=અને કૃષ્ણ કૃષ્ણપક્ષમાં પ=એક એક કોળિયો ઘટાડે, અમાવાસ્યાયા—અમાવાસ્યામાં, 7 મુશ્મીત=ભોજન કરે નહિ, s= એ વાવ વિધ =ચાંદ્રાયણ તપની વિધિ છે. I૧૮ શ્લોકાર્ચ :
શુક્લપક્ષમાં એક એક ગ્રાસ=એક એક કોળિયો વધારે, અને કૃષ્ણપક્ષમાં એક એકકોળિયો ઘટાડે, અમાવાસ્યામાં ભોજન કરે નહિ, એ ચાંદ્રાયણ તપની વિધિ છે. ૧૮ll ટીકા :
एकैकमिति-एकैकं वर्धयेद् ग्रासं-कवलं, शुक्ले पक्षे प्रतिपत्तिथरारभ्य यावत्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org