SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક- ટીકા : लोकेति-लोकाराधनहेतोः=लोकचित्तावर्जननिमित्तं, या मलिनेन कीर्तिस्पृहादिमालिन्यवता, अन्तरात्मना चित्तरूपेण, यत् क्रियते सत्क्रिया शिष्टसमाचाररूपा, सा च योगनिरूपणायां लोकपङ्क्तिरुदाहता योगशास्त्रज्ञैः ।।६।। ટીકાર્ચ - નોવેરાથનદેતો..... જો શાસ્ત્ર | લોકની આરાધનાના હેતુથી લોકવા ચિત્તને આવર્જન કરવાના નિમિતે, મલિન એવા અંતરાત્મા વડે કીર્તિની સ્પૃહા આદિ માલિત્યવાળા ચિત્તરૂપ અંતરાત્મા વડે, જે શિષ્ટસમાચારરૂપ= શિષ્ટતા આચારરૂપ, સન્ક્રિયા કરાય છે, તે યોગનિરૂપણામાં યોગશાસ્ત્રને જાણનારાઓ વડે લોકપંક્તિ કહેવાઈ છે. ૬il. કૌતકૃદ' અહીં 'મા' થી આના જેવી અન્ય સ્પૃહા ગ્રહણ કરવી. ભાવાર્થ : લોકપંક્તિથી કરાયેલા ધર્મનું સ્વરૂપ - ધર્મના અનુષ્ઠાન સમયે ધર્મની ક્રિયાને મોક્ષના લક્ષ્ય તરફ પ્રવર્તાવવાનું છોડીને “જો હું આ નહીં કરું તો લોકોમાં ખરાબ લાગશે' એવા આશયથી ધર્મ અનુષ્ઠાનકાળમાં લોકરંજનમાં જે ચિત્ત પ્રવર્તે છે, તે લોકના ચિત્તને આવર્જન કરવાના નિમિત્તે પ્રવર્તે છે, અને તે ક્રિયા દ્વારા કીર્તિની સ્પૃહા આદિ મલિન ભાવો ચિત્તમાં વર્તે છે. આવી કીર્તિની સ્પૃહા આદિ મલિન ભાવોથી જે શિષ્ટાચારરૂપ ધર્મક્રિયા થાય છે, તેને યોગશાસ્ત્રના જાણનારાઓ લોકપંક્તિ કહે છે અર્થાત્ ધર્માનુષ્ઠાનમાં આ પ્રકારની પરિણતિ લોકપંક્તિરૂપ છે એમ કહે છે. આનાથી એ ફલિત થાય કે આવા મલિન ભાવોથી જે કંઈ ધર્મક્રિયા થાય છે તે મોક્ષનું કારણ નથી, પરંતુ સંસારની અન્ય પ્રવૃત્તિની જેમ આ પણ સંસારની એક પ્રવૃત્તિ છે. સંસારમાં તેનું ફળ કીર્તિ આદિની પ્રાપ્તિ થાય કે ન પણ થાય, તોપણ આવી ક્રિયા કીર્તિ આદિ ફળ અર્થે છે, મોક્ષ અર્થે નથી. કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy