________________
૧
૫.
%D8
આપની પાની નીપજ... આપના ચરણે
સ્મરણાંજલિ સહ સમર્પણ
હે ન્યાયવિશારદ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ
શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ! આપના નામની આગળ “સ્વર્ગસ્થ વિશેષણ ભલે લાગે...
પરંતુ..
શિબિરોથી ઘડાયેલા હજારો યુવાનોની ધબક્તી ધર્મચતેના રૂપે આજે ય આપ જીવંત છો.
સૅક્કો શ્રમણોની સુવિશુધ્ધ સંયમચર્યા અને અભુત શાસનસેવાની સુરમ્ય સૌરભ રૂપે આજે ય આપ મહેંકે છો.
દિવ્યદર્શનમાંથી નીતરતી સંવેગ અને વિરાગની અમૃતધારા
રૂપે આજે પણ આપ મોજૂદ છો. ૧ આપના શતાધિક પ્રાશનોમાં ઝળહળતી નિર્મળ ધર્મજ્યોત
રૂપે આપ આજે પણ ઉપસ્થિત છો. સક્લ સંઘના હીર, ખમીર અને કૌશલ્યના પ્રાણાધાર તરીકે
આજે ય આપનું અસ્તિત્વ અનુભવાય છે. જ્યારે આપના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠાનો મહા-મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે “ન્યાયવિશારદ' એવા આપશ્રીને ન્યાયના વિષયના જ આ ગ્રન્થ-વિવરણને સમર્પિત ક્રતા ધન્યતા અનુભવું છું.
- ચરણરજ ઉદયવલ્લભવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org