________________
૧૮
શ્રાવકોએ તેમજ સાધુ મહારાજેએ તેના ઉપચાર માટે ઘણી અરજ કરી, પરંતુ તેઓશ્રી હમેશાં ના કહેતા. સં ૧૫રના જેઠ સુદિ ૭ ની રાતના જ્યારે બધા સાધુઓએ સંથારે કર્યો હતો. ત્યારે આચાર્ય મહારાજ સાહેબને ઠલા(જાજરૂ)ની હાજત થઈ. શંકા ટાન્યા પછી મહારાજ સાહેબની તબીઅત બગી. બધા સાધુ જાગી ઊઠ્યા. આપ પણ શ્રી ગુરૂદેવના ચરણેમાં આવી બેઠા. શ્રી ગુરૂદેવથી હવે બોલાતું ન હતું. બહુ મુશ્કેલીએ એટલું બોલ્યા કે “ ભાઈ, અબ હમ ચલતે હૈ.” બાદમાં અહ, અહં કરતાં આચાર્ય મહારાજ સાહેબને આત્મા આ દુઃખમય સંસારને છડી પરલેકવાસી થયે. આ બનાવથી આપશ્રીજીને અનહદ દુઃખ થયું, જેનું વર્ણન આપશ્રી સિવાય કરવાને કઈ સમર્થ નથી. આ દુઃખને ઓછું કરવા આપે ડાંક ભજને લખ્યાં છે જે ગ્રંથગૌરવના કારણે અહીં લખ્યાં નથી.
શાસક્યોતિનાં કાર્યો હવે શ્રી ગુરૂદેવરૂપી સૂર્ય અસ્ત થવાથી તેમના કાર્યને બધો ભાર આપશ્રીજીની ઉપર આવી પડ્યો. સાધુએને અધ્યયન કરાવવું, વ્યાખ્યાન વાંચવું, શ્રી ગુરૂમહારાજે નવીન તૈયાર કરેલ બગીચાની યોગ્ય રક્ષા કરવી, અન્ય ધર્મીઓનાં આક્રમને શાંતિપૂર્વક જય કરે આદિ અનેકાનેક કાર્યો આપને કરવાનાં હતાં. વાંચકવૃંદની જાણ બહાર નથી કે આપની વય હજુ ઘણુ જ નાની એટલે પચીશેક વર્ષની હતી. છતાં પણ આપે ઘણું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org