________________
श्रेणिकचरितम् : પુષ્પને વિકસિત કરે છે તે દ્રષ્ટિની અરતિને નાશ કરનારી ગ્રીષ્મ રૂતુની લક્ષ્મી સારી રીતે મારા જેવામાં આવી. ૧૦૨ વિશેષા–શિવે. એ અધિકરણકારક વિભક્તિ દર્શાવી છે.
जुम्लान्युपसर्पद्विर्गिरिनिर्झरशीकरैः ।
धारागृहमुखं तत्रायत्नसिक्ष्मिनारतम् ॥ १३ ॥ ભાવાર્થ
વૃક્ષના મુલીઆમાં પ્રસરતા પર્વતના ઝરણાનાં બિંદુએવડે ત્યાં યત્ન કર્યા વગર સિદ્ધ થયેલા ફુવારાનુ સુખ હમેસા મળતું હતું. ૧૦૩ વિશેષાર્થ–સુપૂજાને ૩૫૦, એ કર્મકારક દર્શાવ્યું છે.
यत्र ज्योतिर्विमानानि घनौघोह्यरुणदिखम् । प्रजा गा गोग्धि सस्यं वार्याचते चातकोऽबुदम् ॥१०॥ नद्यत्तत्तत्कंदलानां प्रियं नामानि पृच्छति । यत्र जंबूर्जनः पक्कफलान्ववचिनोति च ॥ १०५ ॥ जितेऽसूनवांनोदं यस्यां विरहिणीजनः । जातिर्वयति योल्लासं स्फूर्ति वहति चापगा ॥ १०६ ॥ ब्रुवती बर्हिणां नादैः सोत्कर्षमृतुषु प्रजाः । सा तत्रोपस्थिता प्रावृट् केतकी: शासती स्मितम् ॥१०॥
कलापकम् જેમાં મધનો સમુહ જયોતિષીના વિમાન અને આકાશને રૂંધતો હત પ્રજાઓ પૃથ્વી પાસેથી ઘાસનું દહન કરતા હતા અને ચાતક પક્ષી તેમની પાસે જલની યાચના કરતો હતો. જેમાં લોકો તે કાલે ઉગતા અંકુરના ના પોતાના પ્રિયજનને પુછતા હતા અને જંબુ વૃક્ષના ફલ ચુંટી એકઠા કરતા હતા જેમાં વિરહિણી સ્ત્રીઓ મેઘ પાસે પ્રાણુ યાચે છે દરેક જાતિ ઉલ્લાસ પામે અને નદી સકત પામે છે મયુરના નાદથી સર્વ રતુઓમાં પિતાને ઉકજ પ્રજા જણાવતી અને કેતકીના પુષ્પને હાસ્યનું શાસન કરતી એવી વર્ષ રૂતુ છે. પ્રાપ્ત થઈ ૧૦૪-૧૦૫-૧૦૬-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org