________________
श्रेणिकचरितम्. ગૌતમ ગવના, તેમ વલી પિયગર્ગનું કુલ-એ બધા, વિશિષ્ટ ગોત્રાલા ગણ. ઘરની વાણીથી પવિત્ર થયેલી એ પર્વતની ભૂમિ છે ને રાજા, જેમાં ઉપરના સર્વ જવાથી તેમની મિથ્યાત્વની વાસના ચાલી જાય છે. ૮૦-૮૧૨૮૨
यो बिन्नेत्यांतरारियों मृत्योरुहिजते यः।
જીતે ગુરdવે ન ત ચત્ર રીત્ત | cરૂ-w: ભાવાર્ય–
જે અંતર શક કામ ક્રોધાદિથી ભય પામે છે; જે મૃત્યુથી ઊગ પામે છે અને જે ગુરૂ પાસેથી તત્વ શીખે છે, તે સર્વે પ્રભુ જે સમવસરણમાં Rામાં આવે છે. ૮૩
जुगुप्तमानोऽविरतिमान प्रमायश्च जवानरः ।. क्लेशेच्योतर्दधत्पापात्पराजिष्णुरुपैति यत् ॥ ४॥ ભાવાર્થ–
નિંદા પામો, વિરતિ રહિત, ભવથી પ્રમાદ કર, કલેશ અંદર ધારણ કરો અને પાપથી પરાભવ પામતો એવો પુરુષ જેની આગલ આવે છે. ૮૪:
यस्मात्तीर्थ प्रनवति जायते च. रतिर्दशाम् ।
यवी विंदति क्लेशं धावतोऽश्वात्पतन्निव ॥ ५ ॥ ભાવાર્થ - જેનાથી તીર્થ ઊત્પન્ન થાય છે, જેથી દષ્ટિને પ્રીતિ થાય છે અને જેને: દેવી દેડતા ઘોડા ઉપરથી પડનારો તોય તેમ કલેશને પામે છે. ૮૫ વિ– અહિં માર, ધાવતોડવાન્ એ અપાદાન કારકનું ઉદાહરણ બતાવ્યું છે.
यत्र दुं दुनिनिहादेष्वब्दगर्जिनमोन्मुदाम् ।
पौर्यः सौधादासनाच नृत्यं पश्यंति बहिणाम् ॥ ६ ॥ ભાવાર્થ
જેમાં દુંદુભિના નાદમાં મેઘની ગર્જનાના ભ્રમથી. હર્ષ છે , એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org