________________
श्रेणिकचरितम्. निषेवतेऽसको योऽदःस्वामिकोऽस्य क्रमावम् ।
अमू आगच्छतोऽवैमि सर्वतः श्रीनरानमून् ॥ ४३ ॥ ભાવ Á––
એ પ્રભુ જેના સ્વામી છે એવો જે એમના એ ચરણની સેવા કરે છે, અને એમના ચરણ પ્રત્યે આવે છે, તેને હું લક્ષમી.( મોક્ષ લક્ષ્મી )ના ભારથી ભરપૂર જાણું છું. ૪૩ વિશેષાર્થ , , પૂર્ એ રજૂ શબદના રૂપ દર્શાવ્યા છે.
अमी अमीन्यः पादेच्यो नमस्यंत्यस्य योगिनः ।
ददाते नामुकेन्योऽमू नरामरसुखे स्पृहाम् ॥ ४ ॥ ભાવાયે–
આ યોગિ એ.પ્રભુના ચરણમાં નમે છે, તે ચરણ તે યોગિઓને મનુ ધ્ય તથા દેવતાના સુખમાં પૃહા કરવા દેતા નથી. ૪૪ વિશે કાર્ય--ગ , ગરીમા, સભ્ય, ગg, એ ગમ્ શબ્દના રૂપ છે.
गौरत्वेरितगंगाभ्यां चामरान्यां सुरैरसौ ।
બ્રિજાવત્રા રવાના સંઘર્ષ વીત્તે પ . ભાવાર્થ
ગરવથી ગંગાને અનુસરનારા ચામર વડે દેવતાઓ જલવડે જલના પાત્રની જેમ ભક્તિ વડે પોતાને આત્મા ભરીને તેમને વીંજે છે. ૫ વિશેષાર્થ માંડવત્ એ ગ્રાન્ શબદના રૂપ દર્શાવ્યા છે.
कल्पशेर्जग्मिवत्कहां विनामुष्यांघ्रिसेवनम् ।
अनद्भतेव विछत्ता विद्भिर्मन्यते निजा॥ ४६॥ ભાવાર્થ–
કલ્પવૃક્ષની તુલનાને પામતું એ પ્રભુના ચરણનું સેવન કર્યા વિના વિદ્વાનો પિતાની વિદ્વત્તાને અદ્દભુત વિનાની હોય તેમ માને છે. ૪૬
અહિં પ્રસુત એવો પાઠ હોય તેમ લાગે છે. તે તેને અર્થ-જાણે પિતાની વિદ્વત્તા થઈજ નથી એમ માને છે એમ થાય તે અર્થ સંગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org