SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. निषेवतेऽसको योऽदःस्वामिकोऽस्य क्रमावम् । अमू आगच्छतोऽवैमि सर्वतः श्रीनरानमून् ॥ ४३ ॥ ભાવ Á–– એ પ્રભુ જેના સ્વામી છે એવો જે એમના એ ચરણની સેવા કરે છે, અને એમના ચરણ પ્રત્યે આવે છે, તેને હું લક્ષમી.( મોક્ષ લક્ષ્મી )ના ભારથી ભરપૂર જાણું છું. ૪૩ વિશેષાર્થ , , પૂર્ એ રજૂ શબદના રૂપ દર્શાવ્યા છે. अमी अमीन्यः पादेच्यो नमस्यंत्यस्य योगिनः । ददाते नामुकेन्योऽमू नरामरसुखे स्पृहाम् ॥ ४ ॥ ભાવાયે– આ યોગિ એ.પ્રભુના ચરણમાં નમે છે, તે ચરણ તે યોગિઓને મનુ ધ્ય તથા દેવતાના સુખમાં પૃહા કરવા દેતા નથી. ૪૪ વિશે કાર્ય--ગ , ગરીમા, સભ્ય, ગg, એ ગમ્ શબ્દના રૂપ છે. गौरत्वेरितगंगाभ्यां चामरान्यां सुरैरसौ । બ્રિજાવત્રા રવાના સંઘર્ષ વીત્તે પ . ભાવાર્થ ગરવથી ગંગાને અનુસરનારા ચામર વડે દેવતાઓ જલવડે જલના પાત્રની જેમ ભક્તિ વડે પોતાને આત્મા ભરીને તેમને વીંજે છે. ૫ વિશેષાર્થ માંડવત્ એ ગ્રાન્ શબદના રૂપ દર્શાવ્યા છે. कल्पशेर्जग्मिवत्कहां विनामुष्यांघ्रिसेवनम् । अनद्भतेव विछत्ता विद्भिर्मन्यते निजा॥ ४६॥ ભાવાર્થ– કલ્પવૃક્ષની તુલનાને પામતું એ પ્રભુના ચરણનું સેવન કર્યા વિના વિદ્વાનો પિતાની વિદ્વત્તાને અદ્દભુત વિનાની હોય તેમ માને છે. ૪૬ અહિં પ્રસુત એવો પાઠ હોય તેમ લાગે છે. તે તેને અર્થ-જાણે પિતાની વિદ્વત્તા થઈજ નથી એમ માને છે એમ થાય તે અર્થ સંગત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy