________________
४३
श्रेणिकचरितम्. वाणामतित्रीणां जेता गांनीर्यसंपदा ।
त्रयाणां जगतां शस्तैश्चरित्रश्चित्रमादधे ॥ २० ॥ भावार्थ
પિતાના ગાંભીર્યની સંપત્તિથી ચાર સમુદ્રને જિતનાર તે કુમારપોતાના શ્રેષ્ટ ચરિત્રોથી ત્રણ જગતને આશ્ચર્ય પમાડતે હતો. ૨૮ विशेषार्थ-भणाम्, अतित्रीणाम्, त्रयाणाम, ये विलासिता भिन्न लिन રૂપ દર્શાવ્યા છે.
पुमर्थानां स परमत्रयाणामविरोधतः ।
नपायानां च परमः चतुर्णा सेविताऽचवत् ॥रणा भावार्थ
પરમ એવા ત્રણ પુરૂષાર્થ-ધર્મ, અર્થ, કામ અને શામ, દાન, ભેદ: અને દંડ એ ચાર ઉપાય તે અવિરેધથી સેવન કરનાર હતા. ૨૯ विशेषार्थ-परमत्रयाणाम्, चतुर्णाय, मे विमान। ३५ ६शीव्या छे.
त्राता चतुणां वर्णानां षषणां जेतांतरहिषाम् ।
रोक्षतिचतुरां रवानां सोष्टानां कर्मणां च वित् ॥ ३० ॥ सावार्थ
તે ચાર વર્ણન રક્ષક, અંતરના કામ કે ધાર્દિ છે શત્રુઓને જિતનારપાંચ ઇંદ્રિયોને રોધનાર અને આઠ કર્મને જાણનાર હતા. ૩૦ (१०-चतुर्णाम्, षण्णाम्, अति चतुराम्. अष्टानाम्, से पटी विनातिना જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
षटकायान्सोऽनुधद् ध्याता पंचानां परमेष्ठिनाम् । मिथ्यात्वन्नेदान् पंचोज्झन् कतिवास्य नयांस्तुमः ॥३१॥ भावार्थતે છકાયને જાણતો હતે. પંચ પરમેષ્ટીને ધ્યાને હતું, અને મિથ્યાત્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org