SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સ भेसिकचरितम्. સ્વવાન્તિઃ શ્રોતુહળવું ચ: શુશ્રવષિવુ: સુધામ્ ॥૪૩॥ बोधामृतं यः शास्त्राणि शिश्रावयिषुराशये । विदिशवयिषुर्योऽयं विज्ञवयिषुर्दयाम् ॥४८॥ जिगीषुः कुगतिं पिप्रावयिपूर्ण डियाणि यः । नृत्प्रावयिषुषोर्मीन् यः स्वचेतसः ||४९५|| श्रपिठावयिषुर्यः स्वमात्मानं शमसुधा हृदः । यः पुलावयिषुर्जव्यानुपदेशामृतोर्मिभिः ||५|| प्रचिष्यावयिषुर्गर्वाणीः पतिं प्रातिज्ञेन यः । प्रचुव्यावयिषुर्मोहराजं शौर्यमदाच्च यः ॥ ५१ ॥ सर्वेऽपि बोनूयंते ते पूर्णेच्छा यत्प्रसादतः । तत्रापनपद्यतां को राशीर्वावदूकताम् ||२|| नवनिः कुलकम् । ભાવાર્થ જે તેજવર્ડ શાભવાની ઇચ્છા કરે, જે પેાતાના કુલને પવિત્ર કરવા ઈચ્છે, જે પોતાનું બ્રહ્મવ્રત રાખવા ઇચ્છે, જે બુદ્ધિ નેડાવા ઈચ્છે, જે પેાતાને અદ્દીન જણાવા ઇચ્છે, જે શત્રુઓને રાવરાવવા ઇચ્છે, જે પાપને છેદાવા ઈચ્છે, જે ગુણવડે પવિત્ર થવા ઇચ્છે, જે સુખને અનુભવવા ઇચ્છે, જે લક્ષ્મીને મેલાવા ઇચ્છે, જે આવીને પેાતાનું યશ કવિ સુખે સ’ભલાવા ઈચ્છે, જે સ્વર્ગ લક્ષ્મીના સ્વયંવર પાતાની તરફ કરવા ઇચ્છે, જે શ્વેતાના કર્ણમાં પાતાની વાણીવડે અમૃત ઝરાવવા ઈચ્છે, હૃદયમાં શાસ્ત્રમાંથી એધરૂપ અમૃત સ’ભલાવવા ઇચ્છે, જે પાપને દૂર કરવા ઇચ્છે, જે દયાથી આર્દ્ર થવા ઈચ્છે, દુર્ગતિને આવવા ઈચ્છનારી ઇંદ્રીયેાને જે વસકરવા ઇચ્છે, જે બેગડે પેાતાના હૃદયના હર્ષના ઊર્જાર્મ જણાવા ઇચ્છે, શમતા રૂપ ધ્રાથી પાતાના આત્માને જે આારૂં કરવા ઇચ્છે, ઉપદેશ રૂપ અમૃતની ઉર્મિઓથી જે ભવ્ય જનને તૃપ્ત કરવા ઇચ્છે જે પ્રતિભા-બુદ્ધિવડ બૃહસ્પતિને ગર્વથી દૂર કરવા ઇચ્છે અને શાર્યના મદથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy