________________
श्रेणिकचरितम्. સપ્તમ સર્ગઃ આ
–––– 8 – धर्ममित्यं जगन्नाऽनिदधानेऽथ पर्षदि ।
मगधेशो ददशैकं गलत्कुष्ठिनमागतम् ॥१॥ ભાવાર્થ
આ પ્રમાણે જગત્પતિ શ્રી ભગવત પર્યાદામાં ધર્મ કહેતા હતા, તેવામાં મગધ દેશના રાજા શ્રેણિકે એક ગલત કોડ વાલા પુરૂષને જે. ૧
अजिघांसहशो: प्रीतिं स राझोडप्यजुगुप्सिवोः ।
स्वदेहादाटिटदूरे गलत्यूयान्न मक्षिका: ॥२॥ ભાવાર્થ
જુગુપ્સા ( નિંદા ) નહીં કરનારા એવા પણ રાજાની દૃષ્ટિની પ્રીતિને નાશ કરાવા તેણે ઇછા કરી. જેમાંથી પરૂં ગળે છે એવા પિતાના દેહમાંથી પણ તે માખીઓને ઉડાડતો નહતો. ૨ વિ –નવાબત્ત, માટિ, એ ધાતુ ઉપરથી પ્રેરકના રૂપ બનેલા છે. . વિવો એ પ્રત્યયાત રૂપ દર્શાવેલ છે.
श्याय दिदरिज्ञसहेदकांतिः प्रतिक्षणम्। .
સામણે જ નિરા થતાં વાર નૂા. રા. ભાવાર્થ
ક્ષણે ક્ષણે જેના દેહની કાંતિ દારિદ્રને પામે છે એવો તે પુરૂષ શ્રી જિજ ભગવંતની સમીપ પ્રાપ્ત થયું અને એક રાજાના હૈષ્યપણુને પણ પ્રાપ્ત થયો. ૩ વિ૦-–ાહિરાસન - આ એ “સુ” અને આ ધાન્નના ૩૫ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org