________________
श्रेणिकचरितम् ભાવાર્થ
તે વ્રત અતિચાર સહિત શોભતા નથી, એ શુદ્ધ હોય તે શેભે છે. સૂર્યની કાંતિઓ વનમાં ઢંકાએલી શોભતી નથી પણ તે વિના શોભે છે. ૧૪૯વિશેષાર્થ-આશં, મતિ, અછાભૈ, મહાસંતિ, એ જુદા જુદા પ્રકારના ધાતુ રૂપ દર્શાવ્યા છે.
एषां च मूलं सम्यत्वं यत्त्यक्तानां कुदैवतैः ।
ब्राम्येन्मनः कुतीर्थेषु ब्रम्येत्कुगुरुषु अमेत् ॥१५॥ ભાવાર્થ
એ પાંચ વ્રતનું મૂલ સમ્યકત્વ છે જેનો ત્યાગ કરનારા પુરૂષનું મન કદેવમાં, કુતીર્થ-ધર્મમાં અને ગુરૂમાં ભમે છે. ૧૫૦ વિ–સ્ત્રાભ્યત્, અગ્નિ, અa એ “પ્રત્' ધાતુના જુદા જુદા ગણુના રૂY દર્શાવ્યા છે.
आक्रामति मनः सौधं यस्य सम्यक्त्वदीपकः ।
क्राम्येत्तमो न तवाढ्यं कामेदमंगलं नहि ॥१५॥ ભાવાર્થ –
જેના મનરૂપ મહેલમાં સમ્યકત્વ રૂ૫ દીવો રહેલ છે તેમાં ગાઢ અંધકાર અને અમંગલ રહેતા નથી. ૧૫૧ વિ.—ગાપતિ, રાજ્યેત્ , મે એ નો અને ધાતુના જુદા જુદા પ્રકારના રૂપ દર્શાવ્યા છે.
दर्शने यस्यतो लष्यत्संगं श्रीनिवृतिलषेत् ।
त्रस्येशगस्त्रसेद्वेषस्तुव्येन्मोहस्तुटेद्भवः ॥१५॥ ભાવાર્થ... | દર્શન ઊપર યત્ન કરનાર મનુષ્યને સંગ કરવાને લક્ષ્મી અને મોક્ષ ઇચ્છે છે તેનાથી રાગ અને દ્વેષ ત્રાસ પામે છે અને તેને મેહુ તથા સંસાર તુટી જાય છે. ૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org