________________
१६
श्रेलिकचरितम् . वि०--आकुंक्षर, अकोषीत्, अभुक्त, अधुक्षत्, अधाक्षीत् अद्राक्षीन्, अशिश्रियन,व्यात, अमुस्रवत. अचकमत, अचीकर, आशयिषानाम् , अश्वयीत अशिश्चयत्. अदधन, अधामीत् , अमिचन्, अस्थत, आरध्यत् , अबोचत, आत् ; आलिपन् , असेवंत, ये भूताना jar ga नियम पातु ३५ या०या .
यशोऽलियत दिग्नित्तीस्तस्यालिप्त ननस्तलम् । सोऽसिक्त श्रीलतां मोहमादूतावास्त मन्मथम् ॥१३॥ यावापृथिव्यौ तस्यैवाविप्सातां कीर्तिचंदनैः ।
स एवाराध्यतांचासीयोऽनूदीपराङ्मुखः॥१३६॥युग्मम्। लावार्थ
જે દ્રવ્યથી વિમુખ રહે, તેનું યશ દિશાઓની ભીતોમાં લિપ્ત થયેલ છે અને આકાશમાં વાપેલું છે. તેણે લક્ષ્મીરૂપ લતાનું સિંચન કરેલું છે, મોહને અને કામદેવને તેણે લાવ્યા છે. તેની કીર્તિરૂપ ચંદન વડે સ્વર્ગ અને પૃથિવી લિપ્ત થયેલા છે અને તેનીજ આરાધના કરે. ૩૫-૧૩૬
वि-अलिपत, अलिप्त, अमिक्त, आहून, आवास्त, अलिप्साताम् , ये थातु રૂપ જુદા જુદા પ્રકારે દર્શાવ્યા છે.
अपुषन्नाश्रुषन् विद्यामश्वितन्नातन गुणाः । प्रासर-हीरुदसृपत्कातिरारन् कलाः प्रथाम् ॥१३॥ प्रतापोऽसिषऽष्णांशुदीप्तिमार्षीत्तमः शमम् । प्रासार्षीत्तस्य सौन्नाग्यं योऽरोत्सातर्षलालसाम् ॥१३॥
युग्मम् । भापाय
જેણે તૃષ્ણાને રૂધી છે, તેણે વિદ્યાને પિષણ કરેલી છે, અને વધારેલી છે, તેના ગુણ પ્રકારથા છે તેની બુદ્ધિ પ્રસરેલી છે, કાંતિ પ્રકાશિત થઈ છે અને કલાઓ વિસ્તાર પામેલી છે, તેને પ્રતાપ સૂર્યની કાંતિને ધારણ કરે છે, તેનું અંધકાર મતાન પામેલું છે અને તેનું સૌભાગ્ય પ્રસરેલુ છે, ૧૩-૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org