________________
श्रेणिकचरितम् . ભવાઈ
હે વૃહસ્પતિ, અહિં આવો આજે છે તે વખાણે. આ પ્રમાણે નગરમાં વૃહસ્પતિને કહે છે. દર વિશેષાર્થ– ધન+, ઈત્યાદિ લુક્સંધિના રૂપ દર્શાવ્યા છે.
इति तृतीयः संधिः
जनता पुत्रन्नागत्र स्थिता सजुरुशासने । अर्ध्यानचंति वाङ्मत्यादिप्तवाक्पतिवाग्मतिः ॥४३॥ ભાવાર્થ...
અહીં લેકને સમૂહ પુત્રવાલે અને સદ્ગુરૂની આજ્ઞામાં રહેનાર હતા. વલી તે પોતાની વાણું તથા મતિથી વૃહસ્પતિની વાણી તથા મતિને તિરકાર કરે તે હતો. તે હંમેશા પૂજવા યોગ્યની પૂજા કરતા હતા. ૪૩ વિશેષાર્થ—aryત, એ જનસંધિનું વિકલ્પરૂપ દર્શાવેલ છે. षण्मुखं षड्मुखगुरुं शौर्येणात्र विगहते ।
जगन्मनोम्मलागस्त्यः ककुन्मंडल जिन्नृपः।। धा વિશેષાર્થ–
અહીં દિશાઓના મંડલને જિતનો રાજા જગતના મનરૂપ જલા મલને દૂર કરવામાં અગત્ય જેવું હતું અને તે પિતાના શૈર્યથી છ મુખવાલા કાર્તિકેય તથા તેના પિતા શંકરની પણ નિંદા કરાવતો હતો. ૪૪
વિશેષાર્થે–અહિંપુર્વજપુત ગમતના, ચમઢ શુક્ર પંદર એ વ્યંજન સંધિના વિકલ્પરૂપ દર્શાવ્યા છે.
वाङ्मयं यस्य यन्मात्रं सत्तावहर्णयतीह । वाक्बूरा अप्यवाक्शूरा जायेरन्नस्य तु स्तुतौ ॥ ५ ॥ ભાવાર્થજે રાજાનું સત્તાવાળું અને જેટલા પ્રમાણનું વાડ્મય વર્ણન કરે છે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org