________________
श्रेणिकचरितम्,
৩০ ભાવાર્થ
ગુણરૂપ સુગંધી પુલવડે પુરૂષને માળા પહેરાવતે, પ્રકાશિત કરતે એશ્વર્ય ચલાવતો અને ધાર્મિષ્ટ પુરૂષોએ સેવેલે સત્યવાદી પુરૂષ સેવવા યોગ્ય છે. ૯૭ વિ–સાર માત્ર પર એ ધાતુઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે. म्रदिमानं करो त्यातइढिम्नः कर्मसंततेः।
કરતા હાતિમાં અત્યન્ Us | ભાવાર્થ
અસ્તેય ( ચોરી ન કરવી તે ) દઢતાને ગ્રહણ કરનારી કોની કર્મની સંતતિને કેમલ કરે છે, ખ્યાતિ વિસ્તારે છે અને પાપને કૃશ કરે છે. ૯૮ વિ—-રિવારમ્, દૂઢિને, કૃતિ, એ પ્રત્યયાત નામ તથા ધાતુના રૂપ દર્શાવ્યા છે.
दुष्टांस्ते ऋजयंत्यूशियति स्वसंगमे।
તા ઢિતિ :વાતા સૈન્ય વ્યક્તિ જે તે છે . ભાવાર્થ–
જેએ ચરીને ત્યાગ કરે છે તેઓ દુષ્ટ લોકોને સરલ કરે છે, સંગમમાં સમૃદ્ધિને નાશ કરે છે અને સ્વર્ગની સ્ત્રીઓ તેઓને આલિંગન કરે છે. ૯૯ વિશેષાર્થ–નયંતિ, અંરા પતિ, પત્રવતિ એ નામ ઉપરથી બનેલા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
गयाधाने वृक्षयंति पुंसामस्तेनताव्रतम् ।
दुःखजाज्वल्यमानानिवारिदं च विदुर्जनाः ॥ १० ॥ ભાવાર્થ
અસ્તેય-અદત્તાદાનનું વ્રત પુરૂષોને છાયા આપવામાં વૃક્ષનું આચરણ કરે છે અને લોકે તેને દુઃખરૂપ પ્રજવલિત અગ્નિમાં મેઘ સમાન કહે છે, ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org